Webdunia - Bharat's app for daily news and videos

Install App

Naukasana - નૌકાસનથી પેટની ચરબી ઘટશે

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2024 (17:44 IST)
Naukasana - કમર અને જાંઘમાં ચરબીના કારણે આપણે વધારે વજન અનુભવીએ છીએ અને ઘણીવાર આપણે આપણા મનપસંદ કપડાં પહેરી શકતા નથી. જો તમે પણ કમર અને જાંઘની ચરબીથી પરેશાન છો, તો નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલા આ યોગાસનોને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવો. તેનાથી કમર અને જાંઘની ચરબી સરળતાથી ઓગળી જશે.

 
આ માટે સૌથી પહેલા યોગા મેટ પર સીધા સૂઈ જાઓ.
આગળની તરફ પગ ફેલાવો.
હવે તમારે બંને હાથ થોડા પાછળ લેવા પડશે.
તમારે તમારા હાથને હિપ્સની પાછળ સહેજ જમીન પર રાખવા પડશે.
કરોડરજ્જુને સીધી રાખો.
આ પછી ઊંડો શ્વાસ લો.
શ્વાસ લેતી વખતે છાતી અને પગને જમીનથી ઉપરની તરફ ઉઠાવો.
તમારા હાથને તમારા પગ તરફ લઈ જાઓ.
તમારે પેટને અંદરની તરફ લેવુ .
આના કારણે નાભિ પર દબાણ અનુભવાશે.
આ સ્થિતિમાં, તમારું શરીર ઘણી હદ સુધી બોટ જેવા આકારમાં આવશે.
થોડા સમય માટે આ સ્થિતિ રાખો.
હવે મૂળ સ્થિતિમાં પાછા આવો.
આ આસન કરવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.
તેનાથી પેટ, કમર અને જાંઘની ચરબી ઓછી થશે.
આ પેટના સ્નાયુઓ પર દબાણ લાવે છે અને તેથી, પેટ અને આસપાસના વિસ્તારોમાં ચરબી ઘટાડે છે.
તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments