Webdunia - Bharat's app for daily news and videos

Install App

યોગમાં છે વંધ્યત્વ(infertility) દૂર કરવાનો ઉપાય, લાભકારી થઈ શકે છે આસન

Webdunia
બુધવાર, 20 જૂન 2018 (15:40 IST)
એક વર્ષ સુધી સતત સંબંધ બનાવ્યા પછી પણ જો કોઈ સ્ત્રી ગર્ભધારણ નથી કરી શકતી તો એવુ માનવામાં આવે છે કે પતિ કે પત્નીમાંથી કોઈ એકને પ્રજનન સંબંધી સમસ્યા છે. જો સ્ત્રીને આ સમસ્યા છે તેને વાંઝિયાપણા એટલે કે ઈંફર્ટિલીટીની સમસ્યા કહેવાય છે. 
 
જે સ્ત્રી મા નથી બની શકતી તેને આપણા સમાજમાં હિન દ્રષ્ટીથી જોવામાં આવે છે. જો કે અનેક મહિલાઓ મામૂલી સમસ્યાઓને કારણે પણ માતા બની શકતી નથી. કારણ કે તેમને કારણની જાણ હોતી નથી.  તેથી સારવાર પણ મુશ્કેલ થઈ જાય છે. 
 
યોગમાં ઈંફર્ટિલીટીનો ઈલાજ બતાવ્યો છે. એવુ કહેવાય છે કે ચક્રાસન વાંઝિયાપણાની સમસ્યા સામે લડી રહેલ મહિલાઓ માટે લાભદાયક હોય છે. 
 
કેવી રીતે કરશો ચક્રાસન - સૌ પહેલા પીઠના બળ પર સૂઈ જાવ. ઘૂંટણ વાળો અને એડિયોને હિપ્સ  સાથે સ્પર્શ કરાવતા પગને 10-12 ઈંચ જેટલા દૂર રાખો.  ખભા ઉઠાવો અને કોણીઓ વાળી લો. હથેળીઓને ખભા ઉપર માથાની પાસે જમીન પર મુકી દો. શ્વાસ લો અને ધીરે ધીરે ધડને ઉઠાવતા પીઠને વાળો.  ધીરેથી માથાને લટકતુ છોડી દો અને હાથ તેમજ પગને યથાસંભવ તાની લો. ધીરે ધીરે શ્વાસ લો અને ધીરે ધીરે શ્વાસ છોડો. જ્યા સુધી શક્ય હોય આ મુદ્રાને બનાવી રાખો. ત્યારબાદ શરીરને એ રીતે નીચે લઈ જતા પ્રારંભિક અવસ્થાના પરત ફરો કે માથુ જમીન પર જ ટકેલુ રહે. શરીરનો બાકીનો ભાગ નીચે લાવો અને વિશ્વામ કરો. આ 1 ચક્ર થયુ.  આ રીતે તમે 4 થી 5 ચક્ર કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

ભગવાન શિવના જન્મની પૌરાણિક કથા - જાણો ક્યારે, ક્યા અને કેવી રીતે પ્રકટ થયા શિવ

Mahashivratri -12 જ્યોતિર્લિંગ સાથે જોડાયેલ છે 12 ​​રાશિઓ, જાણો કયું જ્યોતિર્લિંગ કઈ રાશિનું છે

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુરુવારે ભૂલથી પણ આ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ધારદાર વસ્તુઓ ઘરે ન લાવો, પતિ-પત્નીએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ!

Puja Ghar - ઘરના મંદિરમાં પૈસા રાખશો તો શું થશે?

આગળનો લેખ
Show comments