Festival Posters

પ્રથમ સુહાગરાતે ભારતીય વરવધુ શુ કરે છે ?

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (09:47 IST)
લગ્ન પહેલા દરેક યુવક યુવતી  પોતાની પ્રથમ સુહાગ રાત વિશે ઘણુ બધુ વિચારે છે. તેમને પોતાના લગ્નની જેટલી વધુ આશાઓ હોય છે એટલી જ પ્રથમ રાત વિશે વિચારીને ડર પણ લાગે છે.  પ્રથમ રાત મતલબ ફક્ત એ જ નથી હોતુ કે તમે નવા પરણેલા પતિ કે પત્ની એક સાથે રાત બેડ પર વિતાવશો.  જો તમારા લોકોના મનમાં આવા જ વિચાર આવે છે તો અમે તમને બતાવી દઈએ  કે એ જરૂરી નથી કે બધાની સુહાગરાત આ જ રીતે પસાર થાય.  એ લોકો જે હજુ લગ્નથી ખૂબ દૂર છે તેમના મનમાં સુહાગરાત વિશે અનેક વિચાર આવે ક હ્હે. આજે અમે તમારી આતુરતાનો અંત લાવી રહ્યા છે. કારણ કે અમે તમને બતાવી રહ્યા છેકે ભારતીય લગ્નમાં વર-વધુ પોતાની પ્રથમ રાત્રે શુ કરે છે. 

1. થાકને કારણે તેઓ સૂઈ જાય છે. આપણા ભારતીય સમાજમાં લગ્ન ખૂબ વિધિ વિધાનથી થાય છે અને આ બધુ મોટાભાગે વર-વધૂ જ કરે છે. જેને કરતા કરતા તેઓ એટલા થાકી જાય છે કે પોતાના રૂમમાં પહોંચતા જ સૂવાની તૈયારી કરે છે. 

2. લગ્નના કપડા અને સામાનથી મુક્તિ મેળવવી - લગ્નના કપડા ખૂબ જ ભારે હોય છે પછી ભલે એ વરની શેરવાની હોય કે વધુ નો લહેંગો. આ બંને આ કપડા ખૂબ મોડે સુધી પહેરી રાખે છે. તેથી તેઓ જેવા પોતાના રૂમમાં પહોંચે છે કે કે બધુ જ ઉતારવામાં લાગી જાય છે. યુવક માટે તો સહેલુ છે પણ યુવતી માટે ફક્ત પોતાના ઘરેણા કે લહેંગો જ નહી પણ હેરસ્ટાઈલ, તેમા લાગેલી પિનો.. બિડસ ઉપરાંત મેકઅપ બધુ ઉતારવાનું હોય છે. 

3. મિત્રો અને સંબંધીઓની મજાક મસ્તીનો સામનો કરવો - દરેક વર વધૂને મિત્રો અને કઝીંસના કેટલાક અણગમતા મઝાક સહન કરવા પડે છે. જેવો કે અડધી રાત્રે ફોન કરવો.. ઘડિયાળનો અલાર્મ વગાડવો.. અને દરવાજો ખખડાવવો. આ બધુ આખી રાત ચાલતુ રહે છે. 
4. દિલ ખોલીને વાત કરવી - જેમ જેમ લગ્નનો દિવસ નિકટ આવે છે બંને યુવક અને યુવતી પોત પોતાની તૈયારીઓમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમને એકબીજા સાથે વાત કરવાનો પણ સમય નથી મળતો. તેથી એ જોવામાં આવ્યુ છે કે લગ્નની પ્રથમ રાત્રે બંને એકબીજા સાથે દિલ ખોલીને વાતો કરે છે. 
5. સાથે ન્હાવુ - આ કામ મોટાભાગના નવ વરવધૂ લગ્નની પ્રથમ રાત્રે કરે છે. તેનાથી તેમનો થાક દૂર થાય છે સાથે જ એકબીજાની નિકટ આવવાની તક મળે છે. 
6. દુલ્હનની ભેટ ખોલવી - થોડી આશ્વર્યની વાત તો છે પણ આ સત્ય છે કે દુલ્હન પોતાના પતિ માટે ઘણી બધી ભેટ સોગાદો લાવે છે અને તેને બતાડવા માટે તે બંને લગ્નની પ્રથમ રાત્રે જ બધા જ ગિફ્ટ્સ ખોલીને જુએ છે. 
7. હનીમૂનની તૈયારી કરે છે - જો લગ્નના બીજા જ દિવસે હનીમૂન પર જવાનુ છે તો તેઓ એ માટે પેકિંગ કરવામાં આખી રાત વિતાવી નાખે છે. 
 
8. લગ્નની ભેટ ખોલવી - લગ્નની પ્રથમ રાત્રે મેહમાનોએ આપેલ ગિફ્ટ્સ ખોલીને જોવા. આ સાંભળવામાં થોડુ રોમાંચક લાગે છે પણ જ્યારે તેઓ ગિફ્ટ્સ ખોલે છે તો બધા એક્સાઈટમેંટ ખતમ થઈ જાય છે. જ્યારથી ઘરેલુ ઉપકરણો, વાસણો અને લૈપ જેવા ગિફ્ટ્સને જુએ છે. 
 
 
9. લગ્ન વિશે વાતો કરે છે. આટલો લાંબો સમય વિતાવ્યા પછી લગ્નની પ્રથમ રાત્રે બંને એકલા એકસાથે હોય છે. અને લગ્ન દરમિયાન વિતાવેલા સારી ક્ષણોને યાદ કરે છે. એકબીજાના નિકટ આવવાને બદલે એ ક્ષણો વિશે વાતો કરે છે. 
 
10. સેક્સ વિશે વિચારવુ - જો વર વધૂ લગ્નની પ્રથમ રાત્રે કંઈક અણગમતા કારણોસર એકબીજાની નિકટ ન આવી શકે તો તેઓ આરામથી શરમાતાં શરમાતાં સૂઈ જાય છે.. પોતાની આવનારી સવારની રાહ જોવામા... 
વધુ જુઓ..

જરૂર વાંચો

Video: નર્મદામાં વહાવી દીધું 11,000 લિટર દૂધ, પર્યાવરણની ચિંતાને લઈને મહા અભીષેક આવ્યો વિવાદમાં

આસામ, કેરળ અને પુડુચેરીમાં બમ્પર મતદાન; અનેક બૂથ પર મતદાન પૂર્ણ થયું

ભારત અને ઈઝરાયેલ મુસ્લિમોના દુશ્મન, ઈસ્લામી વર્લ્ડ એકજૂટ થઈ જાય, પાકિસ્તાની રક્ષામંત્રીએ ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર

વિરાટ કોહલીનુ નામ સાંભળતા જ ભડકી ગયા બાબર આઝમ, આ ગુસ્સાવાળો VIDEO તમને પણ હસાવશે

પીએમ મોદીએ મહિલાઓ સંબંધિત એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું: "આવો, આપણે સામૂહિક રીતે 'નારી શક્તિ'ને સશક્ત બનાવીએ.

વધુ જુઓ..

ધર્મ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

આગળનો લેખ