Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રીતે મુકશો તિજોરી તો પૈસાની કમી નહી આવે

Webdunia
સોમવાર, 13 ઑગસ્ટ 2018 (13:15 IST)
દરેકના ઘરમાં પૈસા મુકવાનુ કોઈને કોઈ સ્થાન તો  હોય છે  મોટાભાગના લોકો પોતાના ધનને સુરક્ષિત રાખવા માટે તિજોરી કે કબાટનો ઉપયોગ કરે છે. ક્યારેક ક્યારે એવુ થાય છેકે લોકો સારુ કમાવવા છતા પણ દરેક સમયે આર્થિક પરેશાનીમાં રહે છે.. 
 
તેનુ મુખ્ય કારણ હોય છે ઘરમાં મુકેલી તિજોરી કે કબાટ, જેમા ધન મુકવામાં આવ્યુ છે.  આ કબાટ કે તિજોરીને ખોટી દિશામાં મુકવાથી હાનિ થઈ શકે છે. તેનુ સ્થાન જો તિજોરી કે કબાટને યોગ્ય દિશામાં ન મુકવામાં આવે તો તે વ્યક્તિને ક્યારેય ધનની કમી થતી નથી. સાથે જ ધનના નવા નવા સ્ત્રોત પણ બનવા માંડે છે.  ઘર કે દુકાનમાં તિજોરી મુકતી વખતે આ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ. 
 
 
આ વાતોનુ રાખો ધ્યાન 
 
તિજોરી કે કબાટનુ મોઢુ દરવાજા તરફ ન હોવુ જોઈએ. તેનાથી તિજોરીમાં ધન રોકાતુ નથી અને ફાલતૂ ખર્ચ થાઅય છે. 
તિજોરી કે કબાટનું મોઢુ દક્ષિન દિશા તરફ ન ખુલવુ જોઈએ. સાથે જ આ દિશામાં તિજોરીની અંદર રૂપિયા પૈસા મુકવાથી પણ બચવુ જોઈએ. 
તિજોરી કે કબાટ ને જમીનથી થોડી ઊંચાઈ પર મુકો. આ માટે લાકડીના પાર્ટ કે સ્ટેંડનો ઉપયોગ કરી શકાય છે. 
તિજોરી કે કબાટની નીચે રોજ સફાઈ જરૂર કરો. લક્ષ્મીજી સાફ સફાઈના સ્થાન પર રહેવુ પસંદ કરે છે. 
તિજોરી કે કબાટનો રંગ ઘટ્ટ લાલ કે ઘટ્ટ લીલો ન હોવો જોઈએ 
તિજોરી કે કબાટ ને ઉત્તર પૂફ્વ દિશામાં મુકો.  તેના બદલે તિજોરી મુકવા માટે દક્ષિણ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ દિશા આદર્શ માનવામાં આવે છે. 
સૌથી મહત્વની વાત છે કે કબાટ કે તિજોરીને ક્યારેય ખાલી ન મુકો. તેમા લક્ષ્મી-ગણેશ કે પછી વિષ્ણુ ભગવાનની તસ્વીર વગેરે મુકવાથી હંમેશા બરકત કાયમ રહે છે.  
તિજોરી પર ક્યારેય કાચ ન લગાવો અને જો લગાવી પણ હોય તો તેને લીલા રંગના કપડાથી ઢાંકી દો. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments