Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સઃ ઓશિકા નીચે ક્યારેય ન મુકશો આ વસ્તુ, નહી તો થઈ જશો કંગાળ

Webdunia
રવિવાર, 30 એપ્રિલ 2023 (01:51 IST)
વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં દરેક નાનામા નાની અને મોટામાં મોટી વસ્તુનું મહત્વ હોય છે. કેટલીક એવી બાબતો છે જે તમે વાસ્તુ અનુસાર અપનાવો નહી તો તેમાંથી નીકળતી નકારાત્મક ઉર્જા તમારા જીવનમાં વાસ્તુ દોષ પેદા કરશે. ઉપરાંત, આ કારણોને લીધે તમારા જીવનમાં ગરીબી આવી શકે છે,  આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. ઘરમાં મંદિર, રસોડું બધું જ વાસ્તુ પ્રમાણે હોવું જોઈએ. આવું કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તેનાથી પરિવાર વચ્ચેના સંબંધો સારા રહે છે. વળી, પૈસાની ક્યારેય અછત રહેતી નથી. 
 
સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લોકો સૂતી વખતે પોતાના હાથમાં પહેરેલી ઘડિયાળ પોતાના ઓશિકા નીચે મુકે દે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળને ક્યારેય પણ તકિયા નીચે ન મુકવી જોઈએ. ઘડિયાળને તકિયા નીચે મૂકીને સૂવાથી તેનો અવાજ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે, સાથે જ તેમાંથી નીકળતી ઈલેક્ટ્રોમેગ્નેટિક તરંગો પણ આપણા મન અને હૃદય પર ખરાબ અસર પડે છે. આ તરંગોના કારણે આખા રૂમમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જે તમારી માનસિક શાંતિને ખલેલ પહોંચાડે છે.
 
સાથે જ તમારી વિચારધારાને પણ નકારાત્મક બનાવી દે છે. કાંડા પર પહેરવામાં આવતી ઘડિયાળ વિશે વાસ્તુશાસ્ત્રમાં આ ચર્ચા હતી. આશા છે કે આ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમને ચોક્કસ ફાયદો થશે.

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments