Dharma Sangrah

vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો

Webdunia
બુધવાર, 16 નવેમ્બર 2016 (17:33 IST)
vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો -  વાસ્તુ મુજબ બેડરૂમમાં અરીસો નહી મૂકવો જોઈએ . આ મુશેકેલીઓ ઉભી કરે છે પણ જો એને મૂકવા હોય તો એને વાસ્તુના નિયમ મુજબ મૂકવા. જાણો અરીસા માતે આ ટિપ્સ 
 
1. જો તમારા બેડરૂમમાં બેડ સામે  કોઈ અરીસો હોય તો તેને તરત  જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
2. અરીસા ઘરની દીવાર પર હોય તો તેને વધારે ઉંચો  કે વધારે નીચા ન લગાડો. નહી તો ઘરના લોકોને શારીરિક પરેશાની આવશે. 
 
3. અરીસો લગાવતી વખતે  એ  જરૂર ધ્યાન રાખો  કે તે અરીસામાં કોઈ શુભ વસ્તુનું  પ્રતિબિંબ નજર આવી રહ્યુ  હોય આ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે. 
 
4.  ઘરમાં તૂટેલો કાચ(મિરર) ન મુકવો જોઈએ. બે અરીસા એકબીજાની સામ-સામે પણ ન લગાવવા જોઈએ. 
 
5. ધ્યાન રાખો કે ઘરમાં જે પણ અરીસા હોય એ ગંદા કે તૂટેલા ન હોય. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Gold Silver Rate Today: 31 જાન્યુઆરીએ ચાંદીના ભાવમાં એક લાખનો ઘટાડો

Budget 2026: શું વધતા હોસ્પિટલ બિલ અને હેલ્થ ઈશ્યોરેંસ પ્રીમિયર પર મળશે છૂટ ? IRDAI પાસે છે ડિમાંડ

બિહાર: પુત્ર ન હોવાના કારણે પતિએ પત્નીની હત્યા કરી, તેનો ચહેરો કચડી નાખ્યો, લાશને કોથળામાં ભરીને ગટરમાં ફેંકી

મહારાષ્ટ્ર : બે NCP ના વિલીનીકરણ અંગે શરદ પવારે આપ્યું મોટું નિવેદન, સુનેત્રા પવારના ડેપ્યુટી સીએમ તરીકેના શપથ ગ્રહણ પર પણ ટિપ્પણી કરી

ઈનકમ ટેક્સ નથી ભરતા, છતા પણ તમારે માટે બજેટ જોવું કેમ છે ખૂબ જરૂરી ? સમજો એક એક વાત

આગળનો લેખ
Show comments