Webdunia - Bharat's app for daily news and videos

Install App

vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો

Webdunia
બુધવાર, 16 નવેમ્બર 2016 (17:33 IST)
vastu tips: જો બેડરૂમમાં બેડ સામે અરીસો -  વાસ્તુ મુજબ બેડરૂમમાં અરીસો નહી મૂકવો જોઈએ . આ મુશેકેલીઓ ઉભી કરે છે પણ જો એને મૂકવા હોય તો એને વાસ્તુના નિયમ મુજબ મૂકવા. જાણો અરીસા માતે આ ટિપ્સ 
 
1. જો તમારા બેડરૂમમાં બેડ સામે  કોઈ અરીસો હોય તો તેને તરત  જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
2. અરીસા ઘરની દીવાર પર હોય તો તેને વધારે ઉંચો  કે વધારે નીચા ન લગાડો. નહી તો ઘરના લોકોને શારીરિક પરેશાની આવશે. 
 
3. અરીસો લગાવતી વખતે  એ  જરૂર ધ્યાન રાખો  કે તે અરીસામાં કોઈ શુભ વસ્તુનું  પ્રતિબિંબ નજર આવી રહ્યુ  હોય આ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે. 
 
4.  ઘરમાં તૂટેલો કાચ(મિરર) ન મુકવો જોઈએ. બે અરીસા એકબીજાની સામ-સામે પણ ન લગાવવા જોઈએ. 
 
5. ધ્યાન રાખો કે ઘરમાં જે પણ અરીસા હોય એ ગંદા કે તૂટેલા ન હોય. 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આગળનો લેખ
Show comments