Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips- તમારા વધતા ગુસ્સા માટે તમારું રસોડું છે જવાબદાર!!

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (15:26 IST)
જો તમારા ઘરમાં કલેશનો વાતાવરણ રહે છે અને પરિવારના લોકો નાની-નાની વાત પર ગુસ્સા આવે છે તો તમને આ તરફ ધ્યાન આપવું જોઈએ. ઘરમાં વધતી કલેશ અને ગુસ્સા માટે તમારા ઘરનો રસોડું પણ જવાબદાર હોઈ શકે છે. જો રસોડું ખોટી દિશા કે જગ્યા પર બનાવ્યું છે તો તેના પ્રભાવ પણ ખોટા થશે. તેથી તે પ્રભાવને ઓછું કરવા અને કેટલીક વાતોનુ ધ્યાન રાખવું જરૂરી છે. 

કિચન અને બાથરૂમનો સાથે-સાથે હોવું 
જે ઘરોમાં રસોડા અને બાથરૂમ એક સાથે હોય છે, તે ઘરોમાં રોગ નિકળવાનો નામ નહી લેતા. પરિવારમાં કોઈ ન કોઈ રોગી રહે છે આ દુષ્પ્રભાવને ઓછું કરવા માટે કાંચની વાટકીમાં મીઠું ભરી બાથરૂમમાં મૂકો અને મહીનામાં 15 દિવસ બદલતા રહો. 
રસોડામાં આ કરવાથી વધે છે ગુસ્સા 
જે ઘરમાં રસોડા ઘરમાં જ પૂજા હોય છે તે પરિવારના લોકોનો સ્વભાવ ગુસ્સૈલ હોય છે તેનાથી ઘરમાં તનાવ રહે છે. 

ધન અને આરોગ્યને નુકશાન 
જે ઘરોમાં મંદિર કે પૂજા સ્થાન રસોડા ઘરમાં હોય છે, તે પરિવારોમાં લોકો હમેશા માંદા રહે છે કે ધનની સમસ્યા બની રહે છે . તેથી કિચનમાં  મંદિર ન બનાવવું. 
આ અશુભ કારણને કરવું દૂર 
જો રસોડા મેનગેટની સામે છે તો આ બન્ને વચ્ચે પડદા લગાવું યોગ્ય છે કારણકે મુખ્ય બારણાના ઠીક સામે રસોડું હોવું પરિવારની ઉન્નતિમાં બાધક બને છે. 
 

સંબંધિત સમાચાર

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

આગળનો લેખ
Show comments