Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips- તમારા વધતા ગુસ્સા માટે તમારું રસોડું છે જવાબદાર!!

Vastu tips in gujarati
Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (15:26 IST)
જો તમારા ઘરમાં કલેશનો વાતાવરણ રહે છે અને પરિવારના લોકો નાની-નાની વાત પર ગુસ્સા આવે છે તો તમને આ તરફ ધ્યાન આપવું જોઈએ. ઘરમાં વધતી કલેશ અને ગુસ્સા માટે તમારા ઘરનો રસોડું પણ જવાબદાર હોઈ શકે છે. જો રસોડું ખોટી દિશા કે જગ્યા પર બનાવ્યું છે તો તેના પ્રભાવ પણ ખોટા થશે. તેથી તે પ્રભાવને ઓછું કરવા અને કેટલીક વાતોનુ ધ્યાન રાખવું જરૂરી છે. 

કિચન અને બાથરૂમનો સાથે-સાથે હોવું 
જે ઘરોમાં રસોડા અને બાથરૂમ એક સાથે હોય છે, તે ઘરોમાં રોગ નિકળવાનો નામ નહી લેતા. પરિવારમાં કોઈ ન કોઈ રોગી રહે છે આ દુષ્પ્રભાવને ઓછું કરવા માટે કાંચની વાટકીમાં મીઠું ભરી બાથરૂમમાં મૂકો અને મહીનામાં 15 દિવસ બદલતા રહો. 
રસોડામાં આ કરવાથી વધે છે ગુસ્સા 
જે ઘરમાં રસોડા ઘરમાં જ પૂજા હોય છે તે પરિવારના લોકોનો સ્વભાવ ગુસ્સૈલ હોય છે તેનાથી ઘરમાં તનાવ રહે છે. 

ધન અને આરોગ્યને નુકશાન 
જે ઘરોમાં મંદિર કે પૂજા સ્થાન રસોડા ઘરમાં હોય છે, તે પરિવારોમાં લોકો હમેશા માંદા રહે છે કે ધનની સમસ્યા બની રહે છે . તેથી કિચનમાં  મંદિર ન બનાવવું. 
આ અશુભ કારણને કરવું દૂર 
જો રસોડા મેનગેટની સામે છે તો આ બન્ને વચ્ચે પડદા લગાવું યોગ્ય છે કારણકે મુખ્ય બારણાના ઠીક સામે રસોડું હોવું પરિવારની ઉન્નતિમાં બાધક બને છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ 7 એપ્રિલ થી 13 એપ્રિલ

6 એપ્રિલનું રાશિફળ - આજે બધા કામ તમારી ઈચ્છા મુજબ પૂર્ણ થશે.

5 એપ્રિલનું રાશિફળ - નવરાત્રીની અષ્ટમીનો દિવસ આ રાશીઓ માટે ખૂબ જ રહેશે લાભકારી

4 એપ્રિલનું રાશિફળ - આજે આ ૩ રાશિઓ પર રહેશે માતા કાલરાત્રિનો આશિર્વાદ, માન-સન્માનમાં થશે વૃદ્ધિ

3 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર દેવી કાત્યાયનીનો રહેશે આશિર્વાદ, દરેક ઈચ્છા થશે પૂરી

આગળનો લેખ
Show comments