Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂતા સમયે ક્યારે પણ ન કરવું આ ભૂલ નહી તો પડી શકે છે ભારે

Webdunia
શુક્રવાર, 21 જુલાઈ 2017 (13:38 IST)
સૂતા સમયે આ વતાનો જરાય પણ નહી લાગતું કે અમે કઈ ભૂલો કરી રહ્યા છે. જેનાથી અમારું સ્વાસ્થયમાં પણ પ્રભાવ પડી શકે છે. અમારી નાની-નાની ભૂલ અમારા માટે ભારે પડી શકે છે. પણ અમે આ વાતોથી અજાણ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં સૂવાના કેટલાક નિયમ જણાવ્યા છે. જેનો પાલન ન કરવાથી તમને ઘણી સમસ્યાઓનો સામનો કરવું પડી શકે છે. 
1. જ્યારે પણ અમે સૂઈએ તો એક વાતનો ધ્યાનના રહેવું કે બેડના વચ્ચે કોઈ પણ ઈલેક્ટ્રિક ઉપકરણ, પંખો વગેરે ના રાખવું. આવું કરવાથી પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે. જો તમને તેનાથી બચવા ઈચ્છો છો તો સૂતા સમયે આ વસ્તુઓને દૂર રાખો. 
 
2. માથાની નીચે, બેડના પાછળ કે પછી સામે મૂકવાથી તમે હમેશા તનાવમાં રહેશો જેના કારણે તમે કોઈ પણ કામ યોગ્ય રીતે નહી કરી શકશો અને તમે શારીરિક અને માનસિક રૂપથી અસ્વસ્થ રહેશો. જો તમે પણ તમારા રૂમમાં ઘડી લગાવા ઈચ્છો છો તો જમણા કે ડાબી તરફ લગાવો. આ શુભ ગણાય છે. 
 
3. વાસ્તુશાસ્ત્ર મુજબ ગણાય છે કે તમારા બેડરૂમમાં ક્યારે પણ મંદિર કે પછી કોઈ પૂર્વજની ફોટા ન લગાવું. તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા આવે છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments