Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુના 5 ઉપાય , ઘરમાં વધે છે સુખ સમૃદ્ધિ

Webdunia
મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (18:01 IST)
ઘર કે ઑફિસમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુમાં ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોથી નકારાત્મક ઉર્જાને ખત્મ કરીને વાતાવરણને સકારાત્મક બનાવી શકાય છે. 


 
વાસ્તુ મુજબ પૂર્વ ઉત્તર દિશા વધારે ઉર્જાવાન દિશાઓ છે. આ દિશાઓથી સ્વાસ્થય , સમૃદ્ધિ અને રચનાત્મક શક્તિના વિકાસ થાય છેૢ લાકડીથી બનેલી વસ્તુઓ ઘર કે ઑફિસમાં પૂર્વ દિશામાં રાખવા શુભ હોય છે. અહીં જાણો વાસ્તુના ઉપાય. 
 
1. જો તમે ઘર , ઑફિસ કે શો રૂમના પૂર્વી ભાગમાં લાકડીના ફર્નીચર કે લાકડીથી બનેલી વસ્તુઓ જેમ કે અલમારી , શો-પીસ ,છોડ કે લાકડીના ફ્રેમથી સંકળાયેલા ફોટો લગાડશો તો સકારાત્મક લાભ મળી શકે છે. 
 
2. ઘર , દુકાન કે ઑફિસમાં સુખ શાંતિ વધારવા છે તો આ દિશાઓમાં છોડ કે લાકડીની વસ્તુઓ રાખવી જોઈએ. 

3. અણીવાળા સાધનો જેમ કે કાતર , ચાકૂ વગેરે ક્યારે પણ આ રીતે  નહી રાખવા જોઈએ કે એના અણી બહારની તરફ હોય . 
 
4. શયન કક્ષમાં છોડ નહી રાખવા જોઈએ. પણ રોગી માણસના કમરામાં તાજા ફૂલ રાખી શકો છો. આ ફૂલોને રાતમાં રૂમમાંથી હટાવી દેવા જોઈએ. 
 
5. માનસિક તનાવથી બચવા મટે ચંદનથી બનેલી ધૂપબતી પ્રગટાવો આથી તનાવ ઓછા થાય છે અને શાંતિ મળે છે. 
 
  

સંબંધિત સમાચાર

વડોદરાના ફતેગંજમાં 44 ડિગ્રી ગરમીમાં લાઇટ બંધ થતાં લોકોએ MGVCLની ઓફિસે સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર બેનર લાગ્યાંઃ હું ભ્રષ્ટાચારી બ્રિજ છું ખૂબ થાકી ગયો છું ક્યાં સુધી નડીશ?

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આગળનો લેખ
Show comments