Festival Posters

વાસ્તુના 5 ઉપાય , ઘરમાં વધે છે સુખ સમૃદ્ધિ

Webdunia
મંગળવાર, 7 ઑગસ્ટ 2018 (18:01 IST)
ઘર કે ઑફિસમાં સુખ સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુમાં ઘણા ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોથી નકારાત્મક ઉર્જાને ખત્મ કરીને વાતાવરણને સકારાત્મક બનાવી શકાય છે. 


 
વાસ્તુ મુજબ પૂર્વ ઉત્તર દિશા વધારે ઉર્જાવાન દિશાઓ છે. આ દિશાઓથી સ્વાસ્થય , સમૃદ્ધિ અને રચનાત્મક શક્તિના વિકાસ થાય છેૢ લાકડીથી બનેલી વસ્તુઓ ઘર કે ઑફિસમાં પૂર્વ દિશામાં રાખવા શુભ હોય છે. અહીં જાણો વાસ્તુના ઉપાય. 
 
1. જો તમે ઘર , ઑફિસ કે શો રૂમના પૂર્વી ભાગમાં લાકડીના ફર્નીચર કે લાકડીથી બનેલી વસ્તુઓ જેમ કે અલમારી , શો-પીસ ,છોડ કે લાકડીના ફ્રેમથી સંકળાયેલા ફોટો લગાડશો તો સકારાત્મક લાભ મળી શકે છે. 
 
2. ઘર , દુકાન કે ઑફિસમાં સુખ શાંતિ વધારવા છે તો આ દિશાઓમાં છોડ કે લાકડીની વસ્તુઓ રાખવી જોઈએ. 

3. અણીવાળા સાધનો જેમ કે કાતર , ચાકૂ વગેરે ક્યારે પણ આ રીતે  નહી રાખવા જોઈએ કે એના અણી બહારની તરફ હોય . 
 
4. શયન કક્ષમાં છોડ નહી રાખવા જોઈએ. પણ રોગી માણસના કમરામાં તાજા ફૂલ રાખી શકો છો. આ ફૂલોને રાતમાં રૂમમાંથી હટાવી દેવા જોઈએ. 
 
5. માનસિક તનાવથી બચવા મટે ચંદનથી બનેલી ધૂપબતી પ્રગટાવો આથી તનાવ ઓછા થાય છે અને શાંતિ મળે છે. 
 
  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

કૂતરાઓના ટોળાએ એક નવજાત બાળકને ફાડતો જોવાયા, જેના કારણે તેનું મોત

છોટાઉદેપુરમાં 8 માસની દીકરીની હત્યા કરીને મહિલાએ ગળેફાંસો ખાધો:

Cyclone Ditwah- તોફાની પવન, 16 ફૂટ ઊંચા મોજા, ભારે વરસાદની ચેતવણી

સ્મૃતિ મંઘાના સાથે લગ્નને લઈને પલાશ મુચ્છલની માતાએ તોડ્યુ મૌન, આપ્યુ આ મોટુ અપડેટ.. વાચો

ચેતેશ્વર પુજારાના સાળાએ કર્યુ સુસાઈડ, આત્મહત્યાનુ કારણ જાણીને ચોંકી જશો, જાણો સમગ્ર મામલો

આગળનો લેખ
Show comments