rashifal-2026

Vastu Tips - જો આ સમયે ઘરની બહાર કચરો ફેંકશો તો લક્ષ્મી થશે નારાજ

Webdunia
મંગળવાર, 21 ફેબ્રુઆરી 2023 (19:31 IST)
Vastu Tips:  વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના દ્વારા તમે તમારા ઘરને અને તમારા પરિવારને સ્વસ્થ રાખી શકો છો. સાથે જ વાસ્તુએ ઘરને સાફ કરવા અને ઘરનો કચરો બહાર ફેંકવાનો યોગ્ય સમય પણ જણાવ્યો છે. વાસ્તુ કહે છે કે સૂર્યાસ્ત દરમિયાન કે પછી ઘરની બહાર કચરો ન ફેંકવો જોઈએ. જો તમે પણ કરો છો આ ભૂલ તો હવે ન કરશો.  ચાલો જાણીએ કે સૂર્યાસ્ત પછી ઘરની બહાર કચરો કેમ ન ફેંકવો જોઈએ.
 
- વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારે હમેશા સફાઈ કરતી વખતે હંમેશા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ કહે છે કે જ્યારે પણ તમે સૂર્યાસ્ત પછી કચરો વાળો ત્યારે તે કચરો કે માટી ઘરની બહાર ન ફેંકો. તેના બદલે તેને ક્યાંક ડસ્ટબિનમાં નાખો અને પછી સવારે તેને બહાર ફેંકી દો. એવી માન્યતા છે કે સાંજે ઘરની બહાર કચરો ફેંકવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.
- સાથે જ સાવરણીને ક્યારેય પણ ઘરમાં ખુલ્લી જગ્યાએ ન મુકવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. કારણ કે ખુલ્લી જગ્યામાં રાખેલી સાવરણીથી સકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર ભાગી જાય છે.
- આ ઉપરાંત સાવરણીને ક્યારેય ઊભી ન મુકવી જોઈએ. આ પણ સારું માનવામાં આવતું નથી. વાસ્તુ અનુસાર આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. એટલા માટે ઝાડુ હંમેશા જમીન પર રાખો.
-વાસ્તુ અનુસાર જૂની સાવરણી બદલવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
- એવું કહેવાય છે કે કૃષ્ણ પક્ષ દરમિયાન હંમેશા નવી સાવરણી ખરીદવી જોઈએ. બીજી તરફ શુક્લ પક્ષમાં ઝાડુ ખરીદવાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Silver Price Hike- ચાંદી 2 લાખને વટાવી જશે! રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે

કંગના રનૌતે લોકસભામાં કહ્યું કે પીએમ મોદી લોકોના દિલ હેક કરે છે, EVM નહી

UNESCO માં દિવાળીનો સમાવેશ, આજે દિલ્હીમાં ફરી ખુશીઓ સાથે દિવાળી ઉજવાશે

ચીનમાં રહેણાંક મકાનમાં આગ લાગી, 12 લોકોના મોત

Goa Night Club- પહેલી નાઈટ શિફ્ટ... અને મૃતદેહ ઘરે પાછો ફર્યો! રાહુલ તંતીના મૃત્યુની કરુણ વાર્તા તમને રડાવી દેશે!

આગળનો લેખ
Show comments