Webdunia - Bharat's app for daily news and videos

Install App

Silver item At Home- ચાંદીની આ 4 વસ્તુઓ ઘરમાં કરશે અમન-ચમન

Webdunia
રવિવાર, 2 મે 2021 (08:30 IST)
આજે અમે તમને ચાંદીની 4 એવી વસ્તુઓના વિશે જણાવીશ જે ઘરની સુખ અને શાંતિને હમેશા જાણવી રાખે છે અને ઘરમાં બહાર થઈ જાય છે. આવો જાણીએ 
1. ઘરમાં ચાંદીનો ગિલાસ જરૂર રાખવું જોઈએ અને તેનાથી પાણી પણ પીવો જોઈએ. ચાંદીના ગિલાસથી પાણી પીવાથી અને તેને ઘરમાં રાખવાથી રાહુ અને કેતુનો પ્રકોપ ક્યારે નહી આવે. 
2. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી વ્યાપારમાં ખૂબ લાભ હોય છે. અને વ્યાપારમાં ક્યારે નુકશાન નહી જાય. 
3. ચાંદીની ચેન કે વીંટી પહેરવાથી લગ્નમાં થઈ રહ્યો મોડું દૂર થઈ જાય છે. 
4. ચાંદી નો ચોરસ ટુકડો ખિસ્સામાં રાખવાથી નોકરીમાં આવી રહી સમસ્યા ઉકેલ થઈ જાય છે અને જ્લ્દી નોકરી મળી જાય 
5. ચાંદીનોો કડું

સંબંધિત સમાચાર

વડોદરાના ફતેગંજમાં 44 ડિગ્રી ગરમીમાં લાઇટ બંધ થતાં લોકોએ MGVCLની ઓફિસે સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર બેનર લાગ્યાંઃ હું ભ્રષ્ટાચારી બ્રિજ છું ખૂબ થાકી ગયો છું ક્યાં સુધી નડીશ?

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

આગળનો લેખ
Show comments