Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ કારણોથી હમેશ ઘરમાં ધનની કમી બની રહે છે.

Webdunia
બુધવાર, 24 માર્ચ 2021 (18:46 IST)
ધન કમાવવા માટે લોકો ખૂબ મેહનત કરે છે . ઘણી વાર મેહનત કર્યા છતાંય તેનું ફળ મળતું નહી. ઘણી વાર બહુ ઉપાય કર્યા પછી પણ ધનનો લાભ નહી મળતું. આજે અમે તમને જણાવી રહ્યા છે કેટલીક એવી વાતો જે તમને ધનનો નુકશાન કરાવે છે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કાંટાવાળા, દૂધ નિકળતા ઝાડ નહી લગાવવું તેનાથી ધન અને સ્વાસ્થયની હાનિ હોય છે. 
2. વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમ અને ટાયલેયના બારણાને ખુલા રાખવાથી ધનનો નુકશાન થતું રહે છે. 
3. રસોડામાં જો દવાઓ રાખો છો તો તેને હટાવી લો. વાસ્તુશાસ્ત્ર મુજબ તેનાથી લોકોના સ્વાસ્થયમાં ઉતાર ચઢાવ બન્યું રહે છે. 
4. ઘરના પૂર્વ દિશામાં વધારે ઉંચી દીવાર નહી હોવી જોઈએ. આ દિશામાં ઉંચી દીવાર અને સૂર્યની રોશની બાધિત કરતા ઝાડ હોતા ધનનો નુકશાન હોય છે. 
5. જે અલમારી કે તિજોરીમાં પૈસા રાખતા હોય તેનાથી અડાવીની ઝાડૂ નહી રાખવી જોઈએ. ઝાડૂને રાહુનો પ્રતીક ગણાય છે. જેનાથી ધનની હાનિ હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર, મળશે તમારો સાચો પ્રેમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

આગળનો લેખ
Show comments