Biodata Maker

આ કારણોથી હમેશ ઘરમાં ધનની કમી બની રહે છે.

Webdunia
બુધવાર, 24 માર્ચ 2021 (18:46 IST)
ધન કમાવવા માટે લોકો ખૂબ મેહનત કરે છે . ઘણી વાર મેહનત કર્યા છતાંય તેનું ફળ મળતું નહી. ઘણી વાર બહુ ઉપાય કર્યા પછી પણ ધનનો લાભ નહી મળતું. આજે અમે તમને જણાવી રહ્યા છે કેટલીક એવી વાતો જે તમને ધનનો નુકશાન કરાવે છે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કાંટાવાળા, દૂધ નિકળતા ઝાડ નહી લગાવવું તેનાથી ધન અને સ્વાસ્થયની હાનિ હોય છે. 
2. વાસ્તુશાસ્ત્ર મુજબ બાથરૂમ અને ટાયલેયના બારણાને ખુલા રાખવાથી ધનનો નુકશાન થતું રહે છે. 
3. રસોડામાં જો દવાઓ રાખો છો તો તેને હટાવી લો. વાસ્તુશાસ્ત્ર મુજબ તેનાથી લોકોના સ્વાસ્થયમાં ઉતાર ચઢાવ બન્યું રહે છે. 
4. ઘરના પૂર્વ દિશામાં વધારે ઉંચી દીવાર નહી હોવી જોઈએ. આ દિશામાં ઉંચી દીવાર અને સૂર્યની રોશની બાધિત કરતા ઝાડ હોતા ધનનો નુકશાન હોય છે. 
5. જે અલમારી કે તિજોરીમાં પૈસા રાખતા હોય તેનાથી અડાવીની ઝાડૂ નહી રાખવી જોઈએ. ઝાડૂને રાહુનો પ્રતીક ગણાય છે. જેનાથી ધનની હાનિ હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતની બ્યુરોક્રેસીમાં મોટો ઉલટફેર, 26 IAS ની ટ્રાંસફર, સંજીવ કુમાર CMO માં પ્રિંસિપલ સેક્રેટરી બન્યા, જુઓ લિસ્ટ

Mehsana Accident - હે ભગવાન આવો દિવસ કોઈ પિતાને ન જોવો પડે.. ટ્રક રિવર્સ લેવા દરમિયાન સાઈડ બતાવી રહેલ 19 વર્ષનો પુત્ર જ પિતાને હાથે કચડાયો

ગુજરાતમાં નવા ડીજીપીના એલાન પહેલા ભૂપેન્દ્ર પટેલે સેટ કર્યો ટારગેટ, ગાંધીનગરમાં ટૉપ IPS ની ક્રાઈમ કોન્ફરેંસ

Money On Dating: અહી ડેટ પર જવા માટે સરકાર આપે છે પૈસા, રેસ્ટોરેંટ સિનેમા જવુ Free, લગ્ન પાક્કા થાય તો મળે છે 25 લાખ

Gold Silver Rate: સોનાના ભાવ રેકોર્ડ તોડી રહ્યા છે, ચાંદી પણ તબાહી મચાવી રહી છે

આગળનો લેખ
Show comments