Webdunia - Bharat's app for daily news and videos

Install App

vastu tips- પ્રેગ્નેંટ મહિલાઓના રૂમમાં રાખશો આ 4 વસ્તુઓ તો બાળકના આરોગ્ય સારું રહે

Webdunia
ગુરુવાર, 1 માર્ચ 2018 (12:31 IST)
પ્રેગ્નેંટ મહિલાઓના આરોગ્યને લઈને દરેક નાની-મોટી વસ્તુના ધ્યાન રાખી શકાય છે. વાસ્તુમાં પણ પ્રેગ્નેંટ મહિલાને લઈને કેટલાક નિયમ જણાવ્યા છે. જેનાથી તેને આસ-પાસ સકારાત્મક ઉર્જાના પ્રવાહ રહ્યા છે અને બાળકની આરોગ્ય પર સારી છે. વાસ્તુની માનીએ તો પ્રેગ્નેંટ મહિલાના રૂમમાં આ 4 વાતને મૂકવાથી ન માત્ર મહિલા અને બાળકના આરોગ્ય સારું રહે છે. પણ બાળકમાં સારા ગુણ પણ આવે છે. આજે અમે તમને જણાવી રહ્યા છે વાસ્તુના આ ટિપ્સ વિશે. 
મોરપંખ ભગવાન કૃષ્ણથી સંબંધિત છે. તેથી તેને ઘરના મંદિર કે ગર્ભવતી મહિલાના રૂમમાં મોરપંખ રાખવું માતા અને બાળક બન્ને માટે સારું ગણાય છે.
હળદરથી રંગાયેલા ભાત- વાસ્તુની માનીએ તો ગર્ભવતી મહિલાના રૂમમાં હળદરથી રંગાયેલા ભાત રાખવા જોઈએ. વાસ્તુ મુજબ આ બહુ સારા ગણાય છે કહેવાય છે કે તેનાથી માતા અને દીકરાને નકારાત્મક ઉર્જા પ્રભાવિત નહી કરે છે. 
 
હંસતા બાળકની ફોટા હંસતા-મુસ્કુરાતા બાળકના ફોટા લગાવવાથી માતાના વિચાર પ્રભાવિત હોય છે. અને બાળક પણ સારા સ્વભાવના હોય છે. 
તાંબાની વસ્તુ- ગર્ભવતી મહિલાના રૂમમાં તાંબાની કોઈ વસ્તુ જરૂર રાખવી જોઈએ. કહેવાય છે કે તેનાથી માતા અને દીકરા પાસેની નકારાત્મક ઉર્જા બહાર ચાલી જાય છે. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments