rashifal-2026

ઘરમાં સુખ શાંતિ જોઈએ તો કરો આ કામ

Webdunia
બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (14:20 IST)
ઘર કે ઑફિસ જો વાસ્તુના હિસાબે બધા કામ કરાય તો જીવનમાં ખુશહાળી અને સુખ શાંતિ બની રહે છે. વાસ્તુ શાસ્ત્રમાં એવા ઘણા નિયમ જણાવ્યાછે જેને અજમાવવાથી તમારા ભાગ્ય ખુલી જશે અને પરેશાનીઓ ખત્મ થઈ જશે.
1. મુખ્યદ્વાર પર રાખવા આ છોડ 
વાસ્તુશાસ્ત્ર મુજબ ગણાય છે કે અમારા ઘરમાં પ્રવેશદ્વારથી જ સકારાત્મક અને નકારાત્મક બન્ને રીતની એનર્જી પ્રવેશ કરે છે. આથી તમારા ઘર કે ઑફિસમાં પૉજિટિવ 
 
એનર્જાના પ્રવાહ માટે જરૂરી છે જે કે પ્રવેશદ્વાર પર લીલા ઝાડ-છોડ લગાડો. આવું કરવાથી પૈસામાં વધારો થાય છે. આ વાત ધ્યાન  રાખવે કે કાંટા વાળા કે અણીવાળા છોડ્ ન લગાવવું. 
 
2. સીઢીઓનો વાસ્તુ 
જો તમારા ઘરકે ઑફિસની સીઢીઓ યોગ્ય રીતે ન બની હોય તો તેનાથી ઘરમાં વાસ્તુ દોષ થઈ શકે છે. આથી તમારા ઘરની સીઢી સીધી બનવાની જગ્ય તિરછી કે ઘુમાવદાર રાખવી. જો ઘરની સીઢીઓ સીધી બની હોય તો તેના નીચે 6 રોડ વાળો વિંડ ચાઈમ લગાવી નાખો. તેનાથી ઘરનો વાસ્તુ દોષ દૂર થઈ જશે. 
 
3. એવી ફોટા ન લગાડો
ઘરમાં યુદ્ધ અને હિંસા દર્શાવતી ફોટા કે પેંટીંગ્સ નહી લગાવી જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા વધે છે. અને ઘરમાં ક્લેશ આપત્તિ આવવાની શકયતા રહે છે. વાસ્તુ શસ્ત્ર મુજબ ઘરમાં શ્રૃંગાર, સુંદર પેંટીંગ, ફલ-ફૂલ અને હંસતા બાળકોની ફોટા લગાડવા જોઈએ. 
 
4. અરીસા- કદાચ આ વાત ઓછા લોકોને ખબર હોય કે ઘરમાં અરીસો લગાડવાથી  સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે. પણ આ વાતનો ધ્યાન રાખવું કે અરીસો ક્યાં લગાવવું. સાથે જે જો તમે તિજોરીમાં નીચે કે ઉપરની તરફ અરીસો લગાડો છો તો આવક વધે છે અને શુભ ફળ પણ પ્રાપ્ત હોય છે.
 
5. કેવી હોય બારી બારણા- 
ઘરના બારી-બારણા આ રીતે બનાવવા જોઈ કે ઘરમાં સૂર્યનો પ્રકાશ વધારેથી વધારે સમય માટે આવતું રહે. તેનાથી ઘરના રોગ દૂર ભાગે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

આગળનો લેખ
Show comments