Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: જો તમારા હાથમાં નથી ટકતા પૈસા તો આજે જ અપનાવી લો આ વાસ્તુ ટિપ્સ, નહી તો ખાલી થઈ જશે તમારી તિજોરી

Webdunia
સોમવાર, 25 સપ્ટેમ્બર 2023 (12:38 IST)
money for vastu
Vastu Tips: વાસ્ત શાસ્ત્રમાં આજે અમે વાત કરીશુ કેટલાક ઉપાયો વિશે, જેને કરીને તમે જીવનમાં આવી રહેલી નાની-મોટી પરેશાનીઓથી બચી શકો છો. અનેકવાર ખૂબ મહેનત કરવા છતા પૈસા ટકતા નથી, આવી કોઈ વાસ્તુ સંબંધી સમસ્યાને કારણે પણ આવુ થઈ શકે છે.  વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઉત્તર-પૂર્વ દિશા ઘન આગમનની દિશા હોય છે અને જો આ દિશામાં તમે ભારે સામાન મુક્યો હોય કે આ દિશા ખૂબ ગંદી રહેતી હોય તો આર્થિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં ધનના આગમનની ગતિ ધીમી થઈ જાય છે. આ જ રીતે ઉત્તર પૂર્વ દિશામાં જો દરેક સમયે અંધારુ રહેતુ હોય તો પરિવારના સભ્યો વચ્ચે મતભેદ વધી શકે છે. તેથી આ દિશામાં હંમેશા અજવાળુ રહેવુ જોઈએ. આ જ રીતે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ દિશામાં દરવાજો  કે તિજોરી રાખવી પૈસા અને વયની હાનિ કરનારો હોય છે. 
 
વાસ્તુમાં આ વાતોનુ પણ રાખો ધ્યાન 
- સૌ પહેલા તો જો ઘર કે દુકાનમાં હંમેશા કરોળિયાના જાળા રહે છે તો તેને તરત જ હટાવી દો અને આગળથી સાફ સફાઈનુ પુરુ ધ્યાન રાખો. 
- સાથે જ જો ઘર કે દુકાનની દિવાલ પર નિશાન પડી ગયા છે કે તેની પોપડી ઉતરવા લાગી છે તો તેને જલ્દી ઠીક કરાવી લો. તેનાથી તમારી ધન સાથે જોડાયેલ પરેશાનીઓ દૂર થઈ શકે છે. 
-  ઘર-દુકાનમાં લાગેલા છોડ પર જો સુકા પાન જોવા મળે તો તેને તરત જ કાપી નાખો. નહી તો તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ વધી શકે છે.  
- આ ઉપરાંત ઘર કે દુકાનમાં કે આસપાસ ક્યાક પણ ચામાચીડિયાએ ઘર બનાવ્યુ છે તો તે ખૂબ અશુભ કહેવાય છે. આ ખર્ચ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનુ કારણ બને છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

13 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે ગણપતિનો આશીર્વાદ

આગળનો લેખ
Show comments