rashifal-2026

Vastu Tips - ઘરમાં શાંતિ માટે :બુધવારે ગણેશને ચઢાવો દુર્વા..

પારિવારિક કલેશને ક્ષણોમાં દૂર કરે છે ભગવાન ગણેશ

Webdunia
બુધવાર, 26 મે 2021 (00:49 IST)
આ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એવો  પરિવાર હશે જેને ગુહક્લેશની સમસ્યા ના હોય . પણ જ્યાં  સમસ્યા છે ત્યાં  ઉકેલ પણ  છે. આવા ઘરના કલેશ દૂર કરવા માટે  ભગવાન ગણેશ તમારી મદદ કરશે. 
 
જાણો શું કરીએ ઘરમાં શાંતિ માટે : - 
 
ભગવાન ગણેશને રિદ્ધી -સિદ્ધિના દાતા માન્યા છે સાથે ગૃહસ્થો પર પણ એની  ખાસ કૃપા રહે છે.કુટુંબમાં ગૃહક્લેશ રહે તો પીડિત  પતિ-પત્નીએ ગણેશજીની ઉપાસના  કરવી જોઈએ.  
 
બુધવાર ગણેશજીનો વાર માનવામાં આવે છે.  આ દિવસે ભગવાન ગણેશને વિશેષ રૂપે દુર્વા અર્પિત કરવો જોઈએ. અથવા સામાન્ય ઘાસની 11 કૂંપળો ચઢાવવી. આવું જો પતિ-પત્ની સાથે મળીને કરે તો સારું રહેશે.આ માત્ર  2-3 બુધવાર કરવાથી  ઘરમાં  શાંતિ અને લાગણીસભર નજારો તમને જોવા મળશે.  
 
આ સિવાય  ગણેશજીની મુર્તિ પર ઘાસ  સ્થાપિત થયેલ હોય એવી મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરો અને આની દરરોજ પૂજા  કરો . 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સિહોરમાં એક ચાલતી બાઇકમાં વિસ્ફોટ થયો, જે RDX બ્લાસ્ટ હોવાની શંકા છે, બાઇક સવારના ટુકડા ટુકડા

બે વર્ષનો અતૂટ પ્રેમ, ત્યારબાદ ભવ્ય લગ્ન... પરંતુ તેઓ માત્ર 24 કલાક પછી જ અલગ થઈ ગયા, ચોંકાવનારું કારણ બહાર આવ્યું!

"એન્ટીબાયોટિક્સ ફાયદાકારક સાબિત થઈ રહ્યા નથી," "મન કી બાત" માં પીએમ મોદીએ શું કહ્યું તે વાંચો

ઉન્નાવ બળાત્કાર પીડિતા જંતર-મંતર પહોંચી, ન્યાયની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું

બે પતિ, એક કેસ અને 17 વર્ષ રાહ જોવી. અચાનક, કોર્ટરૂમમાં પળો પલટી ગઈ. એક મહિલાના સપના કેવી રીતે ચકનાચૂર થઈ ગયા.

આગળનો લેખ
Show comments