rashifal-2026

વાસ્તુ ટિપ્સ - સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુના આ ઉપાય અજમાવી જુઓ

Webdunia
બુધવાર, 24 જુલાઈ 2019 (00:29 IST)
માતા પિતા માટે સંતાન સુખ દુનિયાનુ સૌથી મોટુ સુખ હોય છે.  સંતાન પ્રાપ્તિ માટે વાસ્તુમાં કેટલાક ઉપાય બતાવ્યા છે. આવો જાણીએ આ ઉપાયો વિશે.. 
 
-  સંતાન પ્રાપ્તિ માટે પતિ-પત્ની બંનેયે લાલ ગાય અને વાછરડાની સેવા કરવી જોઈએ.
-  ચાંદીની વાંસળી રાધા-કૃષ્ણના મંદિરમાં પતિ પત્નીએ બંનેયે મળીને ગુરૂવારે અર્પિત કરવી. 
-  ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપનું ચિત્ર લગાવો.  ભગવાન શ્રીકૃષ્ણની પૂજાથી સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે. 
- ગુરૂવારે ગોળનુ દાન કરવાથી પણ સંતાન સુખ પ્રાપ્ત થાય છે.   
- ગુરૂવારના દિવસે ગરીબોમાં ગોળ વહેંચો. રોજ પશુઓને ભોજન ખવડાવો 
- રોજ પશુઓને ભોજન ખવડાવો 
- રાત્રે સૂતી વખતે તમારા માથા પાઅસે જળનુ પાત્ર ભરીને મુકો અને સવારે આ  જળને ઝાડ છોડમાં નાખી દો. 
- એવુ કહેવાય છે કે સંતાન સુખ મેળવવા માટે તમારા પથારીમાં લીલા રંગની વાંસળીને છિપાવી રાખો. આવુ કરવાથી સંતાન પ્રાપ્તિની મનોકામના પુર્ણ થાય છે. 
-સંતાન સુખમાં અવરોધ આવતા બેડરૂમમં હાથીનુ ચિત્ર કે પ્રતિમા મુકો. 
- પત્નીએ હંમેશા પતિના ડાબી બાજુ સુવુ જોઈએ. 
- જો સંતાનનો જન્મ થઈ જાય તો મીઠાઈમાં અંશમાત્ર મીઠુ પણ નાખો. 
- સ્કંદ માતાના પૂજનથી માતૃત્વ સુખ પ્રાપ્ત થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી: "હું મજા માટે હુમલો કરીશ."

સિલિન્ડર કે પાઇપલાઇન કયું સસ્તું છે? PNG કનેક્શન કેવી રીતે મેળવવું તે જાણો.

Election Dates Announcement Today- કેરળ, આસામ, પુડુચેરી, તમિલનાડુમાં એક જ તબક્કામાં મતદાન; બંગાળમાં બે તબક્કામાં મતદાન

અયોધ્યાના રામ મંદિરમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ; સુરક્ષા ગાર્ડ્સને પણ પ્રવેશ નકારાયો

દિલ્હીના નેચર બજારમાં ભીષણ આગ લાગી, જેમાં લગભગ 40 દુકાનો બળીને ખાખ થઈ ગઈ

આગળનો લેખ
Show comments