Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની બાલકનીને બનાવો ખુશીઓનું દ્વાર

Webdunia
શુક્રવાર, 12 ડિસેમ્બર 2014 (15:22 IST)
ઘરનું નિર્માણ જો સમગ્ર જમીન પર થયુ છે તો આ ઘરમાં રહેનારાઓ માટે હાનિકારક હોય છે. ઘરના કુલ ક્ષેત્રફળમાંથી જેટલો વધુ ભાગ ખુલ્લો રહે એટલો જ ઉત્તમ માનવામાં આવે છે.  તેથી ખુલ્લા આંગણના વિકલ્પના રૂપમાં આજકાલ બાલકનીનો પ્રયોગ કરવામાં આવે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં બાલકની હોય જ્યા સવાર-સાંજ  ફુરસદના સમયે થોડી ક્ષણ વીતાવી શકાય. 
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ જો તમારા ઘરની બાલકની વાસ્તુના નિયમો મુજબ ન બની હોય તો ફુરસદના ક્ષણ પણ  બોરિંગ લાગી શકે છે  વાસ્તુ નિષ્ણાતો મુજબ બાલકનીનુ નિર્માણ હંમેશા જમીનના મુખ મુજબ હોવુ જોઈએ.  જમીનનું મુખ એ દિશાને કહેવામાં આવે છે જે દિશામાં મકાનનો મુખ્ય દરવાજો હોય છે.  
 
કઈ દિશામાં હોય બાલકની 
 
જમીનનુ મુખ પૂર્વ દિશા તરફ હોય તો બાલકની પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. 
જમીનનુ મોઢુ પશ્ચિમ દિશા તરફ હોય તો બાલકની પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં હોવી શુભ ફળદાયી હોય છે.  
ઉત્તરમુખી જમીનમાં બાલકની પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વધારો થાય છે. 
દક્ષિણ દિશામાં જમીનનુ મુખ હોય તો બાલકની પૂર્વ દિશામાં હોય તો સારુ રહે છે. પણ કોઈ કારણસર પૂર્વ દિશામાં બાલકની ન હોય તો દક્ષિણ દિશામા બાલકની હોવી ફાયદાકારી હોય છે. 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments