Webdunia - Bharat's app for daily news and videos

Install App

VASTU: ઘરમાં ખરીદીને લાવો આ 4 વસ્તુઓ, થવા લાગશે આ લાભ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2017 (11:20 IST)
વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી બચી શકાય છે. 
1. સોનાના સિક્કા વાળા એક સમુદ્રી વહાણ- ઘરમાં સોનાના સિક્કાવાળો સમુદ્રીએ વહાણ લાવવાથી ઘરના સભ્યોને દરેક કામમાં સફળતા મળે છે. એનાથી ઘરની અંદરને એતરફ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને ધન આવે છે. વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મ્ક ઉર્જા આવે છે. વાસ્તુના ઉપાય અજમાવીને આ બધી પરેશાનીઓથી બચી શકાય છે. 
1. સોનાના સિક્કા વાળા એક સમુદ્રી વહાણ- ઘરમાં સોનાના સિક્કાવાળો સમુદ્રીએ વહાણ લાવવાથી ઘરના સભ્યોને દરેક કામમાં સફળતા મળે છે. એનાથી ઘરની અંદરને એતરફ મૂકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને 

 
2. ફેંગશુઈમાં પણ કેટલીક એવી વસ્તુઓ ઘરમાં સકારાત્મક એનર્જીનો પ્રતીક ગણાય છે. કહેવાય છે કે ક્રિસ્ટલ ગ્લોબ તેનો એક ઉદાહરણ છે. ખાસ કરીને આ કરિયરમાં સફળતા જેવી વસ્તુઓમાં બહુ પ્રગતિ કરતો ગણાય છે. 
 
webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 
 

3. ઘરમાં કોઈ બીજીની નકારાત્મક ઉર્જાને ઘરથી બહાર કાઢવાથી ઘોડાની નાલ બહુ સારી ગણાય છે. કહેવાય છે કે  તેનાથી ઘર સુરક્ષિત રહે છે. અને ઘરમાં નકારાત્મક ઉર્જા બારણાથી બહાર જાય છે. 
4. ફેંગશુઈ મુજબ હાથીને સારા ભવિષ્ય ,  તાકાત , સફળતા અને સુખ સમૃદ્ધિનો પ્રતીક ગણાય છે. તેનાથી ઘરમાં મૂકવાથી ગુડલક ગણાય છે. 
 

સંબંધિત સમાચાર

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments