Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ : ઘર અને ઑફિસમાં ક્યાં લગાવો અરીસા

Webdunia
શુક્રવાર, 16 ડિસેમ્બર 2016 (13:43 IST)
ઈંટીરિયર ડેકોરેશન - મિરર એટલે અરીસો તમારા દરેક ઘર , ઑફિસમાં જોવા મળશે. અહીં અમારા ઘર અને ધંધા બન્ને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પણ ઘર અને ઑફિસમાં તેમને યોગ્ય જગ્યા પર લાગ્યું હોવું બહુ જરૂરી છે. કેટલાક લોકો વાસ્તુશાસ્ત્ર મુજબ જ તેમની જગ્યા બનાવે છે જ્યારે કેટલાક લોકો આ શક માને છે. 
વાસ્તવમાં આ વાતોના પ્રભાવ અમારા જીવનમાં પડે છે. વાતુ મુજબ કોઈ પણ જગ્યા પર મન-મુજબ મિરર ( અરીસા) લગાવી દેવું યોગ્ય નહી હોય  છે , અહીં  ઘર અને ઑફિસમાં અરીસા લગાવા વિશે કેટલાક ટિપ્સ જણાવી રહ્યા છે. જો તમે પણ આ વાત પર વિશ્વાસ કરે છે. તો તેને અહીં જગ્યા પર લગાડો. 
ઘરમાં ક્યાં હોય અરીસો- 
 
બેડરૂમમાં અરીસા ક્યાં પણ મૂકવૂં કે એવી જગ્યા ન મૂકવૂં , જેનાથી અરીસામાં બેડન જોવાય 
આથી ઘરમાં રોગ આવે છે અને નેગેટિવ એનર્જી પણ ફેલે છે. અરીસાથી ઘરના મુખ્ય બારણા પણ નહી જોવાવા જોઈએ. નહી તો ઘરમાં નકારાત્મકતા સ્થાન લઈ લે છે. 
                                                                            - ઑફિસમાં ક્યાં હોય અરીસો ................

તમે જ્યાં પણ કામ કરો છો તે જગ્યા પર સકારાત્મક ઉર્જાનો હોવું ખૂબ જરૂરી છે. જેથી તમારા મન કામમાં ટકી શકે. ઑફિસમાં અરીસાને તમારા સાથ રાખો. એનાથી તમારી એનર્જી મળે . તમે ઈચ્છો તો લૉકર કે અલમારીના સામે એને રાખી શકો છો. તમે ઈચ્છો તો અરીસાને બારીની વિપરીત દિશામાં તમારા ક્યૂબિકલમાં મૂકી શકો છો. ક્યારે પણ અરીસાને આ રીતે ન મૂકવૂં કે તમને ઑફિસના મેન ગેટ જોવાય. 
- સામાન્ય વાસ્તુ ટિપ્સ 
બાથરૂમમાં અરીસા લગાવા ઈચ્છો છો તો તેને ઉત્તરી કે પૂર્વી દિશામાં લગાડો. 
અરીસાને પણ આ રીતે ન લગાડો કે તમારા ઘરનો મેન ડોર જોવાય. ક્યારે પણ અરીસાને આ રીતે ન લગાડો કે તમારી પરછાઈ અરીસામાં જોવાય. અરીસા યોગ્ય જગ્યા પર લાગ્યું હોય તો સકારાત્મક ઉર્જા મળશે. 
 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments