Dharma Sangrah

હમેશા રહેશો માલામાલ , જરૂર મૂકો ઘરમાં આ વસ્તુઓ : થોડા જ દિવસોમાં જોવાશે અસર

Webdunia
સોમવાર, 7 નવેમ્બર 2016 (16:24 IST)
ઘણી વાર માણસ સખ્ત મેહનત કર્યા પછી પણ આર્થિક તંગીનું સામાનો કરવું પડે છે. ઘરમાં ધન ટકાતું નહી. આ પરેશાનિઓના કારણે ઘરનું વાસ્તુ દોષ પણ થઈ શકે છે. એનાથી મુક્તિ મેળવવા માટે વાસ્તુમાં કેટલાક ઉપાય જણાવ્યા છે. જેને જમાવવાથી ઘરમાં ધન સંબંધી સમસ્યા  ખત્મ થઈ જશે અને ધનમાં વૃદ્ધિ થશે. 
* ધનની ઉણપ ન હોય એ માટે પાણીથી ભરેલી સુરાહી ઘરની ઉત્તર દિશામાં રાખવાથી લાભ થશે. સુરાહી ન હોય તો માટીનો નાનકડું માટલું પણ રાખી શકો છો. માટલા કે સુરાહી ખાલી ન રહે આથી પાણી ખત્મ થતા એને ફરીથી ભરી દો. 
 
* ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રામ ભક્ત હનુમાનની પંચસ્વરૂપ વાળી પ્રતિમા કે ચિત્રપટ લગાવીને નિયમિત રૂપથી પૂજા કરો. આવું કરવાથી ઘરમાં હમેશા ધનનું આગમન રહેશે. 

 
* ઘરના જે ભાગમાં પારિવારિક સભ્ય વધારે સમય વ્યતીત કરો. ત્યાં ચાંદી, પીતળ કે તાંબાથી નિર્મિત પિરામિડ રાખવું જોઈએ. આવું  કરવાથી આવકના સાધનોમાં વૃદ્ધિ થાય છે. તેની સાથે જ ઘરમાં ધનની ક્યારે ઉણપ નહી હોય . 

* ઘરના મુખ્ય બારણા પર દેવી લક્ષ્મી, ધનના દેવતા કુબેર કે સ્વાસ્તિકનું ચિહ્ન કે ચિત્રપટ લગાડો. એનાથી ઘરમાં ધનની ઉણપ નહી થાય. 
 
* વાસ્તુ મુજબ ધાતુથી નિર્મિત કાચબા અને માછલી  ઘરમાં રાખવું શુભ હોય છે. આવું કરવાથી ધનથી સંબંધિત બધી સમસ્યાઓ સમાપ્ત થવા લાગે છે. 
 
* ઘરમાં આર્થિક તંગીના કારણે વાસ્તુદોષ પણ હોય છે. વાસ્તુદોષથી મુક્તિ માટે ઘરમાં વાસ્તુ દેવતાના ચિત્રપત કે પ્રતિમા રાખવાથી લાભ હોય છે. અને ઘરમાં કયારે પણ ધનની ઉણપ નહી હોય .  
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા, મારી-મારીને અને ઝેર આપીને લીધો જીવ

T20 World Cup 2026 - તમીમ ઈકબાલને ઈંડિયન એજંટ કહેવા પર ભડક્યા બાંગ્લાદેશી કપ્તાન, બોર્ડને સંભળાવી ખરી-ખોટી

VIDEO: ઓડિશામાં ક્રેશ થયુ પ્લેન, બધા યાત્રાળુ અને પાયલોટ સુરક્ષિત, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

"ખેલાડીઓ એવુ કેમ બતાવી રહ્યા છે કે અમને કોઈ ફરક નથી પડતો, પણ હકીકતમાં એવુ નથી હોતુ" બાંગ્લાદેશી કપ્તાને વર્લ્ડ કપ કૉન્ટ્રોવર્સી પર આપ્યુ નિવેદન, બોર્ડ ને ઘેર્યુ

WPL 2026 MI vs RCB - 65 રનમાં પડી ગાઈ 5 વિકેટ, પછી આ ખેલાડીએ 150+ ના લક્ષ્યનો પીછો કરીને મુંબઈના મોઢામાંથી છીનવી લીધો જીતનો કોળીયો

આગળનો લેખ
Show comments