Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરિદ્રતા દૂર કરવા તમારા ઘરમાં જરૂર કરો આ નાના-નાના ઉપાય

Webdunia
સોમવાર, 19 નવેમ્બર 2018 (17:42 IST)
વાસ્તુ મુજબ ઘરનુ મુખ્ય દ્વાર પૂર્વ કે ઉત્તર દિશામાં હોય તો શુભ રહે છે. જો તમારા ઘરનો દરવાજો એવો નથી તો મુખ્ય દરવાજા પર સોના ચાંદી તાંબા કે પંચ ઘાતુથી બનેલ સ્વસ્તિક લગાવો. એનાથી નકારાત્મક ઉર્જા ખતમ થશે અને સકારાત્મક ઉર્જા વધશે. 
- ઘરના મુખ્ય દરવાજા બહાર તુલસી મુકો. રોજ સવારે તુલસીમાં જળ ચઢાવો. સાંજે દીવો પ્રગટાવો. તેનાથી ઘરની દરિદ્રતા દૂર થઈ શકે છે. 
- પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસી લગાવવાથી પરિવારમાં આત્મવિશ્વાસ વધે છે.  એવુ કહેવાય રહ્યુ છે કે અગાશી પર તુલસી મુકવાથી ઘર પર વીજળી પડવાનો ભય રહેતો નથી. 
- વાસ્તુ દોષોથી બચવા માટે ઘરમાં તુલસી લગાવો અને તેની દેખરેખ કરો. 
-  જો કોઈ જરૂરિયાત વ્યક્તિને કે કોઈ બ્રાહ્મણને દાન કરવાનુ હોય તો ઘરની બહાર આવીને જ દાન કરવુ જોઈએ. 
- ચાલતી સમયે ક્યારેય પગ ઘસીને ન ચાલવુ જોઈએ. 
- હંમેશા પોતાની જ પેનથી હસ્તાક્ષર કરવા જોઈએ. 
-  ઘરમાં ફાલતુ સામાન, તૂટેલા-ફૂટેલા ફર્નીચર, રદ્દી, વીજળીનો ફાલતુ સામાન ન મુકશો. નહિ તો ઘરની શાંતિ દૂર થઈ શકે છે.  
- તિજોરીનું મોઢુ ઉત્તર કે પૂર્વ દિશામાં હશે તો ખૂબ શુભ રહે છે. 
- તિજોરીના દરવાજા પર કમળના આસન પર બેસેલ થયેલ મહાલક્ષ્મીનો ફોટો લગાવો. 
- રોજ સાંજે થોડી વાર માટે ઘરમાં રોશની કરવી જોઈએ. 
- રોજ ઘરના દરેક ખૂણાની પણ સારી રીતે સફાઈ કરવી જોઈએ.  તેનાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. ઘરમાં સુખ-શાંતિ બતાવનારા સુંદર ફોટો લગાવવો જોઈઈ. કોઈ લડાઈ કે નકારાત્મક સંદેશ આપનારો ફોટો લગાવવાથી બચવુ જોઈએ. 
- ઘરની દિવાલોમાં દરારો પડી રહી હોય તો તેને ત્વરિત ઠીક કરાવી લેવી જોઈએ. દરારો વાસ્તુ દોષોને વધારે છે. 
- સાંજના સમય ઘરમાં દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. 

સંબંધિત સમાચાર

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments