Dharma Sangrah

ઘરમાં ઝાડ કે છોડ ઉગાવતા પહેલા આટલી વાતોનું ધ્યાન રાખો

Webdunia
બુધવાર, 8 જુલાઈ 2015 (18:10 IST)
ઘરમાં ઝાડ લગાવવાથી હરિયાળી આવે છે અને ઘરમાં રહેતા લોકો કાયમ સ્વસ્થ રહે છે. પણ અનેકવાર તમારા દ્વારા લગાવેલ ઝાડ છોડ સારા પરિણામ નથી આપતા કારણ કે તેમા વાસ્તુ દોષ હોય છે. તો આવો જાણીએ વાસ્તુ દોષ કેવી રીતે દૂર કરશો. 
 
- ઘરની પૂર્વ દિશામાં પીપળનુ ઝાડ લાગ્યુ હોય તો તેનાથી ઘરમાં ભય અને નિર્ધનતા આવે છે. 
- ઘરની પૂર્વ દિશામાં વડનુ ઝાડ હો તો બધી મનોકામના પુર્ણ થાય છે. 
- ઘરની દક્ષિણ દિશામાં પાકડ અને કાંટાવાળા ઝાડ હોય તો ઘરમાં રોગ આવે છે. 
- ઘરની દક્ષિણ દિશામાં ગૂલેરનુ ઝાડ શુભ ફળ દાયક હોય છે. 
- ઘરની પાછળ કે દક્ષિણ તરફ ફળદાયક વૃક્ષ શુભ હોય છે. 
- ઘરની ઉત્તરમાં ઉમરડાનુ  અને લીંબૂનુ ઝાડ હોય તો આંખ સંબંધિત બીમારીઓ આવે છે. 
- પૂર્વ અને ઉત્તર દિશામાં ફળવાળા ઝાડ લગાવવાથી સંતાન પીડા અથવા બુદ્ધિ નાશ થાય છે. 
- તુલસીનો છોડ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો 
- ઘરના દક્ષિણમાં તુલસીનો છોડ કઠોર યાતના આપે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Happy Mauni Amavasya 2026 Wishes Images, Messages: મૌની અમાવસ્યા પર તમારા સગા સંબંધીઓને મોકલો ખાસ શુભેચ્છા મેસેજ

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

"SC-ST છોકરીઓ સાથે સંબંધ રાખવાથી તીર્થયાત્રાનું પુણ્ય મળે છે"...કોંગ્રેસ નેતાના નિવેદનથી હોબાળો મચી ગયો

Show comments