Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ પાંચ વસ્તુઓ ઘરના સામે થવાનું એટલે કલંક અને આર્થિક પરેશાની

Webdunia
મંગળવાર, 25 નવેમ્બર 2014 (17:33 IST)
વાસ્તુ વિજ્ઞાનનુ  માનવું છે કે ઘર સિવાય ઘરની આસ-પાસની વસ્તુઓ પણ તમારા ઘર અને ઘરમાં રહેતા લોકોને અસર કરે છે. 
 
માત્ર  ઘરને વાસ્તુ અનૂકૂળ  બનાવવાથી કામ ન ચાલે . વાસ્તુની અનૂકૂળતાથી લાભ મેળવવા માટે ઘરમાં મુખ્ય દ્વ્રારના સામે વસ્તુઓને પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અનેક વસ્તુઓ એવી છે જે ઘરના સામે હોવાથી ઘરના લોકોને બીમાર કરે છે સાથે આર્થિક પરેશાની સાથે કલંક પણ લગાવે છે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય દ્વ્રાર સામે ઝાડ કે થાંભલો હોવાથી સંતાનને કષ્ટ થાય છે . સંતાનનો વિકાસ યોગ્ય રીતે થતો નથી અને તેના કરિયરમાં પણ મુશ્કેલી આવે છે. 
 
દ્વાર સામે ખાડો હોવાથી કે કૂપ હોવાથી માનસિક રોગની પરેશાની થાય છે. 
 
દ્વ્રાર સામે કીચડ હોવાથી ઘરમાં શોક રહે  છે. 
 
મુખ્ય દ્વાર સામે રસ્તો સમાપ્ત થાય તો કોઈ મોટું નુકશાન થાય છે. 
 
મુખ્ય દ્વાર સામે ગંદુ પાણી  એકત્ર થાય તો પણ આર્થિક નુકશાનદેહ હોય છે.  
 

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Show comments