Dharma Sangrah

આ પાંચ વસ્તુઓ ઘરના સામે થવાનું એટલે કલંક અને આર્થિક પરેશાની

Webdunia
મંગળવાર, 25 નવેમ્બર 2014 (17:33 IST)
વાસ્તુ વિજ્ઞાનનુ  માનવું છે કે ઘર સિવાય ઘરની આસ-પાસની વસ્તુઓ પણ તમારા ઘર અને ઘરમાં રહેતા લોકોને અસર કરે છે. 
 
માત્ર  ઘરને વાસ્તુ અનૂકૂળ  બનાવવાથી કામ ન ચાલે . વાસ્તુની અનૂકૂળતાથી લાભ મેળવવા માટે ઘરમાં મુખ્ય દ્વ્રારના સામે વસ્તુઓને પણ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અનેક વસ્તુઓ એવી છે જે ઘરના સામે હોવાથી ઘરના લોકોને બીમાર કરે છે સાથે આર્થિક પરેશાની સાથે કલંક પણ લગાવે છે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ મુખ્ય દ્વ્રાર સામે ઝાડ કે થાંભલો હોવાથી સંતાનને કષ્ટ થાય છે . સંતાનનો વિકાસ યોગ્ય રીતે થતો નથી અને તેના કરિયરમાં પણ મુશ્કેલી આવે છે. 
 
દ્વાર સામે ખાડો હોવાથી કે કૂપ હોવાથી માનસિક રોગની પરેશાની થાય છે. 
 
દ્વ્રાર સામે કીચડ હોવાથી ઘરમાં શોક રહે  છે. 
 
મુખ્ય દ્વાર સામે રસ્તો સમાપ્ત થાય તો કોઈ મોટું નુકશાન થાય છે. 
 
મુખ્ય દ્વાર સામે ગંદુ પાણી  એકત્ર થાય તો પણ આર્થિક નુકશાનદેહ હોય છે.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રેલવેમાં ગ્રુપ ડી ભરતી - વધુમાં વધુ કઈ વય સુધીના ઉમેદવાર કરી શકે છે એપ્લાય ? 22000 થી વધુ વેકેન્સી, આજે અરજી કરવાની અંતિમ તારીખ

મોમોઝના વ્યસની 14 વર્ષના છોકરાએ લારી વાળાને લાખોના ઘરેણાં આપી દીધા.

રાહુલ ગાંધીએ લોકસભામાં એવું શું કહ્યું જેનાથી હોબાળો થયો? રાજનાથ સિંહ અને અમિત શાહ પણ ગુસ્સે ભરાયા.

સૂરતમાં નશામાં ધૂત થાર ચાલકે મચાવ્યો આતંક, નબીરાએ અનેક વાહનોને અડફેટે લેતા અફરાતફરી

Liquor Price Hike: દારૂ પીનારાઓ માટે મોટો ફટકો: બજેટ 2026 પછી 1000 ની બોટલ મોંઘી થઈ

Show comments