Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન ગણેશને ચઢાવો લાડુ , સુધરશે પિતા-પુત્રના સંબંધ

Webdunia
ગુરુવાર, 9 માર્ચ 2017 (14:41 IST)
ગોમતી ચક્ર લાવે છે ઘરમાં શાંતિ 
ઘર-પરિવારમાં કલહ ક્લેશ માણસને શારીરિક, માનસિક અને આર્થિક ત્રણે પક્ષોથી પીડિત કરી તેમને પ્રગતિ માર્ગને જ અવરૂદ્દ્બ કરી નાખે છે. પતિ-પત્નીના સંબંધોમાં તનાવ થતા પાંચ ગોમતી ચક્રને લાલ સિંદૂરની ડિબ્બીમાં ઘરની અંદર શ્રૃંગાર વાળા સ્થાન કે પૂજામાં મૂકવાથી દાંપત્ય જીવનમાં સુખ -શાંતિ બની રહે છે. 
ભગવાન ગણેશને ચઢાવો લાડુ, સુધરશે પિતા-પુત્રના સંબંધ
ગૃહ કલેશથી મુક્તિ માટે રાત્રે સૂતા સમયે પૂર્વની તરફ માથા રાખીને સૂવો. તેનાથી તમને તનાવથી રાહ્ત મળશે. આવું કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર હોય છે. પિતા-પુત્રના વચ્ચે કલેશ વિવાદ ચાલી રહ્યા હોય તો ગણેશજીને લાડુંના ભોગ લગાડો. 
 

વડોદરાના ફતેગંજમાં 44 ડિગ્રી ગરમીમાં લાઇટ બંધ થતાં લોકોએ MGVCLની ઓફિસે સુત્રોચ્ચાર કર્યા

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ પર બેનર લાગ્યાંઃ હું ભ્રષ્ટાચારી બ્રિજ છું ખૂબ થાકી ગયો છું ક્યાં સુધી નડીશ?

ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

પાટણમાં ચાની લારી ચલાવનારને ઈન્કમટેક્સ વિભાગની 49 કરોડની નોટિસ મળી

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

આગળનો લેખ
Show comments