Dharma Sangrah

સુખ અને ઉન્નતિ માટે વાસ્તુ મુજબ ઘરમાં લાવો આવા ગણપતિ

Webdunia
ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2015 (14:44 IST)
ગણપતિ જી આમ તો બધા પ્રકારના વિધ્ન અવરોધોને દૂર કરનારા છે. છતા પણ વાસ્તુનુ ધ્યાન રાખતા જો તમે ગણપતિને ઘરમાં વિરાજો છો તો ગણેશજીના વિશેષ શુભ અને મંગળનુ વરદાન પ્રાપ્ત કરી શકો છો. 
 

સૌ પહેલા એ ધ્યાન રાખો કે ગણેશજીની એવી મૂર્તિ ઘરે લાગો જેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય. આવી મૂર્તિ સુખ અને સમૃદ્ધિ લાવે છે. ।

 
નૃત્ય કરતી ગણેશની મૂર્તિ ઘરમાં ન લાવશો. 
 
 

વાસ્તુ વિજ્ઞાન મુજબ ગણેશજીનું ઘર અને મંડપમાં હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં સ્થાન આપવુ જોઈએ. 
 
જો ઉત્તર પૂર્વમાં સ્થાન ન હોય તો ઉત્તર કે પૂર્વમાં ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરી શકો છો. 
 
 
 

ધન વૈભવ માટે ગણેશજીના ચરણોમં ચોખા મુકો.  
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Budget 2026: શું વધતા હોસ્પિટલ બિલ અને હેલ્થ ઈશ્યોરેંસ પ્રીમિયર પર મળશે છૂટ ? IRDAI પાસે છે ડિમાંડ

બિહાર: પુત્ર ન હોવાના કારણે પતિએ પત્નીની હત્યા કરી, તેનો ચહેરો કચડી નાખ્યો, લાશને કોથળામાં ભરીને ગટરમાં ફેંકી

મહારાષ્ટ્ર : બે NCP ના વિલીનીકરણ અંગે શરદ પવારે આપ્યું મોટું નિવેદન, સુનેત્રા પવારના ડેપ્યુટી સીએમ તરીકેના શપથ ગ્રહણ પર પણ ટિપ્પણી કરી

ઈનકમ ટેક્સ નથી ભરતા, છતા પણ તમારે માટે બજેટ જોવું કેમ છે ખૂબ જરૂરી ? સમજો એક એક વાત

સંજુ સેમસન કે ઈશાન કિશન? પાંચમી T20 મેચમાં કોને મળશે રમવાની તક, કોચે આપ્યો આવો જવાબ

Show comments