rashifal-2026

Vastu for Kitchen: શુ તમારુ કિચન વાસ્તુ મુજબ યોગ્ય દિશામાં છે ? જાણો વાસ્તુ મુજબ કિચન કંઈ દિશામાં હોવુ જોઈએ.

Webdunia
મંગળવાર, 6 જૂન 2023 (11:38 IST)
Vastu Tips For Kitchen: વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરના કોઈ ખૂણામાં વાસ્તુ દોષ છે તો રોગ, શોક અને પૈસાની બરબાદીનુ કારણ બની શકે છે. ઘરને સૌથી મહત્વપૂર્ણ સ્થાન કિચન અર્થાત રસોડુ હોય છે. આ એવુ સ્થાન છે જ્યા પરિવારના બધા સભ્યો માટે રસોઈ બને છે. તેમા ઉત્પન્ન થનારા નકારાત્મક પ્રભાવ ખાવાનુ બનાવનારાની સાથે સાથે આખા પરિવાર પર પણ પડે છે.  મોટુ અને ક્લટર ફ્રી રસોડુ સારા આરોગ્ય અને સુખ સમૃદ્ધિ માટે ખૂબ જરૂરી છે. ઘરને બનાવતી વખતે હંમેશા રસોડાની દિશાનુ ખાસ ધ્યાન રાખવુ જોઈએ. જો રસોડાની દિશા યોગ્ય ન હોય તો તેની અસર ઘરની સુખ શાંતિ પર પણ પડે છે.  રસોડામાં રસોઈ બનાવતી વખતે મોઢુ પણ યોગ્ય દિશામાં હોવુ જોઈએ નહી તો આ ઘરમાં પરેશાનીઓનુ કારણ બની શકે છે. ઘરની કંઈ દિશામાં રસોડુ હોવુ જોઈએ અને ક્યા ગેસ સ્ટ્વ મુકવો જોઈએ આવો જાણીએ રસોડા સાથે જોડાયેલ કેટલીક વાસ્તુ ટિપ્સ 
 
 Kitchen direction રસોઈ ઘરની દિશા 
 
ઘરમાં પૃથ્વી, આકાશ, વાયુ, અગ્નિ અને જળના તત્વોનુ યોગ્ય સંતુલન હોવુ જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોઈ ઘરમાં આ પાંચ તત્વોનુ હોવુ ખૂબ જરૂરી છે. 
 
દક્ષિણ પૂર્વ ખૂણામાં રસોડાની દિશા હોવી જોઈએ. હંમેશા રસોઈ બનાવતી વખતે પૂર્વ દિશાની તરફ મોઢુ રાખવુ જોઈએ. 
 
ઘરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં રસોડાની સિંક હોવી જોઈએ 
 
વાસણોને ધોવા માટે પાણી અને જળ શોધક ઉત્તર-પૂર્વ દિશામાં હોવુ જોઈએ 
 
રસોડુ ખુલ્લુ અને હવાદાર હોવુ જોઈએ. તેમા યોગ્ય રોશની થવી ખૂબ જરૂરી છે. 
 
રસોડાની પશ્ચિમ અને દક્ષિણ દિશાની દિવાલો તરફ અનાજ મુકવાનુ સ્થાન અલગથી હોવુ જોઈએ 
 
 
Direction of gas stove ગેસ સ્ટ્વ મુકવાની દિશા 
 
રસોડાના દક્ષિણ પૂર્વ ખૂણામાં ગેસ સ્ટવ મુકવો જોઈએ
જમવાનુ બનાવતી વખતે હંમેશા મોઢાની સ્થિતિ પૂર્વ દિશામાં હોવી જોઈએ 
રસોડામાં અગ્નિ તત્વ હોવાને કારણે ગેસ સ્ટવ એ ખૂણામાં મુકવો જોઈએ, જ્યા અગ્નિના દેવતા હાજર હોય. 
જમવાનુ બનાવતી વખતે જો રસોઈ બનાવનારનુ મોઢી પશ્ચિમ દિશાની તરફ હોય છે તો તેનાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ બની શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મહાકાલ ભક્તો માટે મોટા સમાચાર: સાંજ અને શયન આરતી માટે બુકિંગ હવે ફક્ત ઓનલાઈન થશે; સમય અને ફીની વિગતો જાણો.

રેલ મુસાફરો માટે સારા સમાચાર: રેલ્વેએ આ 10 ટ્રેનોના ભાડા ઘટાડ્યા છે; યાદી તપાસો.

યુપી અને મધ્યપ્રદેશમાં વરસાદની ચેતવણી, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં કરા પડવાની સંભાવના, કેરળમાં તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચ્યું

હોળી-ધૂળેટી પર મુસાફરોને મોટી ભેટ: GSRTC દોડાવશે 1300 વધારાની એસટી બસો, જાણી લો રૂટ અને બુકિંગ વ્યવસ્થા

જબલપુરથી કર્ણાટક સુધી કોમી તણાવ: શિવાજી જયંતિ અને પ્રાર્થના દરમિયાન પથ્થરમારો અને તોડફોડ શા માટે થઈ?

આગળનો લેખ
Show comments