Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ અને તિજોરી - ઘરની આ દિશામાં મુકો તિજોરી, મળશે સફળતા અને સમૃદ્ધિ

Webdunia
ગુરુવાર, 26 જાન્યુઆરી 2023 (00:49 IST)
તિજોરી દરેક કોઈ માટે મહત્વપૂર્ણ હોય છે. કારણ કે તેમા મેહનતની કમાણી જમા હોય છે. તેને ઘરમાં કોઈપણ પ્રકારના વાસ્તુ દોષ વગરની યોગ્ય દિશામાં મુકવી જરૂરી હોય છે. 
 
ક્યારેક ક્યારેક એવુ પણ થાય છે કે તમે કેટલો પણ પૈસો કમાવી લો. તે તમારી પાસે લૉકરમાં ક્યારેય રહેતો નથી. આ સમસ્યાથી બચવા માટે તેને યોગ્ય દિશામાં સુરક્ષિત મુકવુ ખૂબ જરૂરી છે. 
 
તમારી જાણકારી માટે અમે તમને બતાવી દઈએ કે તિજોરીને કા તો દક્ષિણ દિશાની દિવાલ તરફ મુકો જેથી તે ઉત્તરની તરફ રહે કે પછી પશ્ચિમ તરફ જેથી તે પૂર્વની તરફ ખુલે  
 
શાસ્ત્રોના મુજબ ઉત્તર દિશામાં ભગવાન કુબેરનો વાસ હોય છે અને પૂર્વ દિશામાં ભગવાન ઈન્દ્રનો વાસ હોય છે. ઉલ્લેખનીય છે કે તિજોરીના દરવાજા બંને દિશાઓમાં ખોલવાથી ધનની વૃદ્ધિ થશે અને પરિવારમાં ખુશીનુ વાતાવરણ રહેશે. 
 
પરંતુ આ વાતનુ ધ્યાન રાખો કે તિજોરીનુ મોઢુ ક્યારેય પણ દક્ષિણની  તરફ ન હોવુ જોઈએ. કારણ કે આ દિશા યમની દિશા છે અને આ દિશામાં તિજોરી ખોલવાનો મતલબ છે મુસીબતને આમંત્રણ આપવુ. 
 

સંબંધિત સમાચાર

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

ધોરણ 10માં 99.7 ટકા મેળવનાર દીકરીએ દુનિયામાંથી ચીર વિદાય લીધી

મહેસાણામાં 2.6ની તિવ્રતાથી ધરતી ધ્રુજી, ઉપલેટામાં મોટા ધડાકા બાદ આંચકો આવ્યો

બનાસકાંઠામાં સિહોરી-થરા હાઈવે પર ઇકો કારમાં આખલો ઘૂસી ગયો

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત સંકલન સમિતીની જાહેરાત

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments