Biodata Maker

વાસ્તુ મુજબ ક્યારે, કેવા અને ક્યા લગાવશો આ વિશેષ છોડ

Webdunia
ગુરુવાર, 4 જૂન 2020 (18:45 IST)
આપણા ઘરમાં ઝાડ-છોડ ઘરને આકર્ષક બનાવવા ઉપરાંત સકારાત્મક ઉર્જાનો સંચાર પણ કરે છે. અનેક એવા છોડ પણ છે તમારી ઉન્નતિમાં વૃદ્ધિ કરે છે. છોડને હંમેશા વાસ્તુમુજબ જ લગાવશો તો તમારુ ઘર ખુશીયોથી ભરાઈ જશે અને પરિવાર નિત્ય પ્રગતિ કરશે. 
 
- છોડને ઘરની દક્ષિણ કે પશ્ચિમ દિશામાં લગાવો. આમ તો કાયદેસર જોવા જઈએ તો ઝાડ ફક્ત એક જ દિશામાં નહી પણ જુદી જુદી દિશામાં હોવુ જોઈએ. 
 
- તમારા ઘરમાં એક તુલસીનો છોડ જરૂર લગાવો. તેને ઉત્તર પૂર્વ કે ઉત્તર-પૂર્વી દિશામાં લગાવો કે પછી ઘરની સામે પણ લગાવી શકો છો. 
 
- ઝાડને ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય પણ ન લગાવશો 
 
- ઘરમાં લીમડો, ચંદન, લીંબૂ, કેરી, આમળા, દાડમ વગેરેના ઝાડ-છોડ તમારા ઘરમાં લગાવી શકાય છે. 
 
- તમારા ઘરમાં કાંટાના ઝાડ ન લગાવો તો સારુ છે. ગુલાબ ઉપરાંત અન્ય કાંડાવાળા ઝાડ  ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. 
 
- આ વાતનુ હંમેશા ધ્યાન રાખો કે તમારા આંગણમાં લાગેલ ઝાડની સંખ્યા 2, 4, 6, 8... જેવા ઈવન નંબર્સમાં હોવી જોઈએ. ઑડ નંબર્સમાં નહી. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Earthquake hits Japan- જાપાનમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી

ટ્રપ પછી મેક્સિકો કેમ ભારત પર લગાવી રહ્યુ છે 50% ટેરિફ ? 2026 થી થશે લાગૂ, એક્સપર્ટ્સે જણાવ્યુ કારણ

અંકલેશ્વરમાં ઓટો અને બાઈક વચ્ચે ટક્કર પછી લાગી આગ, 1 મહિલા જીવતી સળગી અન્ય 4 ગંભીર ઘાયલ

મુંબઈના ગોરેગાંવમાં રખડતા કૂતરાઓએ 24 કલાકમાં 16 લોકોને કરડ્યા, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો.

આગળનો લેખ
Show comments