Dharma Sangrah

ધનની બરકત માટે તિજોરીમાં શુ મુકવુ શુ નહી ?

Webdunia
મંગળવાર, 19 ફેબ્રુઆરી 2019 (09:21 IST)
તિજોરી જ્યા પૈસા જ્વેલરી અને અન્ય બેશકિમતી વસ્તુઓ મુકવામાં આવે છે. તેથી આ સ્થાન ખૂબ જ પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોવી જોઈએ. જેવુ કે ઘરમાં બરકત કાયમ રહી શકે અને પૈસાની ક્યારેય કમી ન આવે. જો તિજોરીની આસપાસ કોઈ નકારાત્મક શક્તિઓ સક્રિય છે તો એ ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી પૂરી નહી રહે. શાસ્ત્રો મુજબ ધન, આભૂષણને સદૈવ એક નિયત સ્થાન પર તિજોરી, અલમારી વગેરેમાં મુકવુ જોઈએ માન્યતા છે કે જો તિજોરી, ધન સ્થાન પર કેટલીક શુભ વસ્તુઓ મુકો તો મા લક્ષ્મીની સદૈવ કૃપા બની રહે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

સોના અને ચાંદીના ભાવ બદલાયા છે, મહાનગરોમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો દર જાણો

જલ્લાદ બનેલા મુનીરનો કાબુલમાં નરસંહાર, પાકિસ્તાનને અફગાનિસ્તાનના હોસ્પિટલ પર કર્યો હુમલો, 400થી વધુ દર્દીઓના મોત

ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં શુ અંતર છે ? ખૂબ ઓછા લોકો જાણે છે આ વાત

પતિએ પત્નીને ટ્રેન આગળ ધક્કો માર્યો, મહિલાનું મોત; આરોપી સગીર પુત્ર સાથે ભાગી ગયો

રાહતના સમાચાર, ભારતીય જહાજ "નંદા દેવી" 47 હજાર ટન LPG લઈને વાડીનાર બંદરે પહોંચ્યું.

આગળનો લેખ
Show comments