Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips- આ ઉપાય કરશો તો ઘરમાં નહી રહે વાસ્તુ દોષ

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (13:35 IST)
દરેક માણસ જીવનમાં મોટું માણસ બનવા ઈચ્છે છે. પણ ઘણી વાર અજ્ઞાનતાના કારણે એ તે સુધી પહોંચી નહી શકતા. તે પાછળ ઘણા કારણ થઈ શકે છે. પણ શું કારણ છે. આ જાણવું જરૂરી છે. તેમાથી કેટલાક લોકો વગર સોચ્યા-વિચાર્યા મકાન-દુકાન બનાવી લે છે. તેનાથી જીવનમાં ઘણા વાસ્તુદોષ ઉત્પન્ન થઈ જાય છે. હે સમય-સમય પર અમારા કાર્યમાં બાધા બને છે. આવો જાણીએ વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય 
ફટકડી
- ફટકડી ના ઉપાયને કરવાથી તમને દુકાન ઑફિસ કે વ્યાપારમાં પ્રમોશનના યોગ બનશે. તમને જો લાગે છે કે ખૂબ કોશિશ પછી પણ તમારા વ્યાપાર આગળ નહી વધી રહ્યું છે કે કોઈ અટકળ આવી રહી હોય તો 50 ગ્રામ ફટકડીનો ટુકડો ઘરના દરેક રૂમમાં અને કાર્યાલયના કોઈ ખૂણામાં જરૂર રાખવા જોઈએ. તેનાથી વાસ્તુદોષથી રક્ષા હોય છે. 
 
- તમારા ઘરમાં કે ધંધામાં બરકત નહી થઈ રહી હોય તો ફટકડીનો ટુકડો દુકાન કે ઘરના મુખ્ય દ્વાર પર કાળા કપડામાં બાંધી લટકાવાથી બરકત આવે છે. નજર દોષ અને નકારાત્મકતા દૂર હોય છે. 
 
- જો તમે કર્જથી પરેશાન છો તો થોડી માત્રામાં ફટકડીને લો અને તેને પાનના ટુકડામાં સિંદૂરની સાથે બાંધી નાખો. બાંધવા માટે લાલ દોરોનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ સાંજના સમયે તેને પીપળના ઝાડ નીચે પત્થર કેમાટી નીચે દાટી નાખો. માનવું છે કે તેનાથી તમે જલ્દ જ કર્જથી મુક્તિ મેળવી શકો છો. 
 
આ પણ ઉપાય 
- ધાબા પર જો ફાલતૂ સામાન પડેલું હોય તો તેને તરત હટાવી નાખો. 
- પહેલા તો રસોડાની સામે બાથરૂમનો ગેટ નહી હોવું જોઈએ અને જો છે તો તેના બન્ને વચ્ચે કપડાના પરદા નાખી દો. 
- ઘર કે દુકાનની બારી-બારણા ખુલતા સમયે આવાજ કરે તો તરત જ આવી આવાજ બંદ કરાવો. 
- મેન ગેટની પાસે ઝાડ-છોડ રાખવું. ઘર કે દુકાનની આસપાસ સુંદર અને ખુશ્બુદાર છોડ લગાવો. તેનાથી નકારાત્મક ઉર્જામાં કમી આવે છે. 
 

સંબંધિત સમાચાર

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments