rashifal-2026

Vastu tips- આ ઉપાય કરશો તો ઘરમાં નહી રહે વાસ્તુ દોષ

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (13:35 IST)
દરેક માણસ જીવનમાં મોટું માણસ બનવા ઈચ્છે છે. પણ ઘણી વાર અજ્ઞાનતાના કારણે એ તે સુધી પહોંચી નહી શકતા. તે પાછળ ઘણા કારણ થઈ શકે છે. પણ શું કારણ છે. આ જાણવું જરૂરી છે. તેમાથી કેટલાક લોકો વગર સોચ્યા-વિચાર્યા મકાન-દુકાન બનાવી લે છે. તેનાથી જીવનમાં ઘણા વાસ્તુદોષ ઉત્પન્ન થઈ જાય છે. હે સમય-સમય પર અમારા કાર્યમાં બાધા બને છે. આવો જાણીએ વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય 
ફટકડી
- ફટકડી ના ઉપાયને કરવાથી તમને દુકાન ઑફિસ કે વ્યાપારમાં પ્રમોશનના યોગ બનશે. તમને જો લાગે છે કે ખૂબ કોશિશ પછી પણ તમારા વ્યાપાર આગળ નહી વધી રહ્યું છે કે કોઈ અટકળ આવી રહી હોય તો 50 ગ્રામ ફટકડીનો ટુકડો ઘરના દરેક રૂમમાં અને કાર્યાલયના કોઈ ખૂણામાં જરૂર રાખવા જોઈએ. તેનાથી વાસ્તુદોષથી રક્ષા હોય છે. 
 
- તમારા ઘરમાં કે ધંધામાં બરકત નહી થઈ રહી હોય તો ફટકડીનો ટુકડો દુકાન કે ઘરના મુખ્ય દ્વાર પર કાળા કપડામાં બાંધી લટકાવાથી બરકત આવે છે. નજર દોષ અને નકારાત્મકતા દૂર હોય છે. 
 
- જો તમે કર્જથી પરેશાન છો તો થોડી માત્રામાં ફટકડીને લો અને તેને પાનના ટુકડામાં સિંદૂરની સાથે બાંધી નાખો. બાંધવા માટે લાલ દોરોનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ સાંજના સમયે તેને પીપળના ઝાડ નીચે પત્થર કેમાટી નીચે દાટી નાખો. માનવું છે કે તેનાથી તમે જલ્દ જ કર્જથી મુક્તિ મેળવી શકો છો. 
 
આ પણ ઉપાય 
- ધાબા પર જો ફાલતૂ સામાન પડેલું હોય તો તેને તરત હટાવી નાખો. 
- પહેલા તો રસોડાની સામે બાથરૂમનો ગેટ નહી હોવું જોઈએ અને જો છે તો તેના બન્ને વચ્ચે કપડાના પરદા નાખી દો. 
- ઘર કે દુકાનની બારી-બારણા ખુલતા સમયે આવાજ કરે તો તરત જ આવી આવાજ બંદ કરાવો. 
- મેન ગેટની પાસે ઝાડ-છોડ રાખવું. ઘર કે દુકાનની આસપાસ સુંદર અને ખુશ્બુદાર છોડ લગાવો. તેનાથી નકારાત્મક ઉર્જામાં કમી આવે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ઓડિશાના મલકાનગિરીમાં મહિલાનુ માથુ કપાયેલુ ઘડ મડતા હાહાકાર, તોડફોડ અને આગચંપી, ઘારા 163 લાગૂ, ઈંટરનેટ બંધ

Dang Accident - સાપુતારા નજીક પટેલ પરિવારને અકસ્માત, કાર ખીણમાં ખાબકતા 6 ના મોત

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

'બાબરી મસ્જિદ' માટે અત્યાર સુધીમાં મળ્યા 2.5 કરોડ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

આગળનો લેખ
Show comments