Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - ધનમાં વૃદ્ધિ માટે ઉપાય

Webdunia
મંગળવાર, 10 ફેબ્રુઆરી 2015 (16:56 IST)
ઘરમાં ઘન વૃદ્ધિ માટે ઘણા ઉપાય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં બતાવાયા છે. આ  ઉપાયોમાંથી વાસ્તુશાસ્ત્રના મુજબ કેટલાક ઉપાય છે જે ખૂબ જ સરળ છે. તેને કરીને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ઘનવૃદ્ધિનો લાભ લઈ શકે છે. 
 
વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનની દિશા પણ બતાવાઈ છે. આ દિશાના સ્વામી ધન કુબેર છે. અને જેના ઘરમાં ઉત્તર દિશા વાસ્તુદોષ હોય છે તેને ધનની કમી બની રહે છે. તેથી આ દિશાને શુભ બનાવવા માટે અમે તમને બે સરળ ઉપાય બતાવી રહ્યા છે જેને સહેલાઈથી કરી શકાય છે. 
 
લક્ષ્મી અને કુબેરની તસ્વીર - લક્ષ્મી ધનની દેવી છે. તેની કૃપા થતા કુબેર પોતાનો ખજાનો ખોલે છે. તેથી લક્ષ્મીની સાથે કુબેરની મૂર્તિ કે તસ્વીર ઘરમાં જરૂર મુકો. વાસ્તુશાસ્ત્રના મુજબ આ બંનેની મૂર્તિ કે તસ્વીર ઉત્તર દિશામાં જ લગાવો. જેનાથી આ દિશા સક્રિય થાય છે અને ઘરમાં ઘનની આવક થાય છે. 
 
ઝરણાનો ફોટો લગાવો  -  ઘર સજાવવા માટે સુંદર સુંદર ફોટા લગાવી શકાય છે. પણ આ જ ફોટાઓને વાસ્તુ મુજબ લગાવીને ધન વૃદ્ધિ કરી શકાય છે. ઉત્તર દિશામાં કાયમ ઝરણુ કે સમૃદ્ધની તસ્વીર જ લગાવો. આ ઉપરાંત આ દિશામાં લીલા રંગના પોપટનો ફોટો લગાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.  

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

Show comments