rashifal-2026

વાસ્તુ ટિપ્સ - ધનમાં વૃદ્ધિ માટે ઉપાય

Webdunia
મંગળવાર, 10 ફેબ્રુઆરી 2015 (16:56 IST)
ઘરમાં ઘન વૃદ્ધિ માટે ઘણા ઉપાય જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં બતાવાયા છે. આ  ઉપાયોમાંથી વાસ્તુશાસ્ત્રના મુજબ કેટલાક ઉપાય છે જે ખૂબ જ સરળ છે. તેને કરીને દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ઘનવૃદ્ધિનો લાભ લઈ શકે છે. 
 
વાસ્તુશાસ્ત્રમાં ઉત્તર દિશાને ધનની દિશા પણ બતાવાઈ છે. આ દિશાના સ્વામી ધન કુબેર છે. અને જેના ઘરમાં ઉત્તર દિશા વાસ્તુદોષ હોય છે તેને ધનની કમી બની રહે છે. તેથી આ દિશાને શુભ બનાવવા માટે અમે તમને બે સરળ ઉપાય બતાવી રહ્યા છે જેને સહેલાઈથી કરી શકાય છે. 
 
લક્ષ્મી અને કુબેરની તસ્વીર - લક્ષ્મી ધનની દેવી છે. તેની કૃપા થતા કુબેર પોતાનો ખજાનો ખોલે છે. તેથી લક્ષ્મીની સાથે કુબેરની મૂર્તિ કે તસ્વીર ઘરમાં જરૂર મુકો. વાસ્તુશાસ્ત્રના મુજબ આ બંનેની મૂર્તિ કે તસ્વીર ઉત્તર દિશામાં જ લગાવો. જેનાથી આ દિશા સક્રિય થાય છે અને ઘરમાં ઘનની આવક થાય છે. 
 
ઝરણાનો ફોટો લગાવો  -  ઘર સજાવવા માટે સુંદર સુંદર ફોટા લગાવી શકાય છે. પણ આ જ ફોટાઓને વાસ્તુ મુજબ લગાવીને ધન વૃદ્ધિ કરી શકાય છે. ઉત્તર દિશામાં કાયમ ઝરણુ કે સમૃદ્ધની તસ્વીર જ લગાવો. આ ઉપરાંત આ દિશામાં લીલા રંગના પોપટનો ફોટો લગાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.  
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

બિહારના આ જિલ્લામાં 5 છોકરીઓએ એકસાથે પીધું ઝેર, 4 ના મોતથી હાહાકાર

પાકિસ્તાન કરશે IND vs PAK મેચનો કરશે બહિષ્કાર, પહેલીવાર થશે આવું, ENG અને AUS પણ કરી ચુક્યા બોયકોટ

Union Budget 2026: ભારતનો બાંગ્લાદેશને ફટકો, આર્થિક સહાયમાં કાપ, નેપાળ અને ભૂટાનને 'ભેટ' આપી

શેખ હસીનાના પુત્ર પહેલી વાર ભારતને સંબોધન કરશે

ચાંદી 16000 રૂપિયા તો સોનું 4000 રૂપિયા થયુ સસ્તુ, સોના-ચાંદીની કિંમતમાં સતત ઘટાડો

Show comments