Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુદોષ - આ કારણોથી હંમેશા રહે છે ધનની કમી

Webdunia
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (17:27 IST)
વાસ્તુદોષ ઘરમાં હંમેશા બીમારીઓ, તનાવ અને ધનની કમીનુ કારણ બની શકે છે. આ બધાને કારણે તમે પરેશાન રહેવા માંડો છો અને તમારા લક્ષ્યમાં ફોકસ નથી કરી શકતા. આ જ કારણ છે કે પરિવારના સભ્યોને ધનની હાનિ થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ થઈ જાય છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં પણ કેટલીક આદતો વિશે બતાવ્યુ છે જેમા મહાલક્ષ્મીની કૃપા મળતી નથી. તમારી આ પ્રકારની આદતોમાં સુધાર કરીને તમે તમારા ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવી શકો છો. 
 
મોતાનુ અપમાન કરવુ - જે ઘરમાં વડીલોનુ અપમન થાય છે અને તેમની સાથે ખરાબ વ્યવ્હાર કરાય છે એ લોકોનેમા લક્ષ્મીની કૃપા મળતી નથી. શાસ્ત્રોમાં કહેવાયુ છેકે વડીલોનુ સન્મન કરનારાઓને જીવનમાં હંમેશા ઉન્નતિ મળે છે. પણ જે લોકો વડીલો સાથે ખોટો વ્યવ્હાર કરે છે એવા લોકો હંમેશા જીવનમાં પરેશાનીઓનો સામનો કરતા રહે છે. 
 
રસોડુ ગંદુ રાખવુ -  જે લોકોનુ રસોડુ ગંદુ રહે છે એ લોકોની કુંડળીમાં ગ્રહ દોષ હોય છે.  એવુ કહેવાય છે કે રસોડાને સ્વચ્છ રાખવુ જોઈએ અને રાત્રે એંઠા વાસણ ન છોડવા જોઈએ. તેનાથી ઘરમાં બરકત આવે છે. 
 
બેડ પર ગંદી ચાદર અને અવ્યવસ્થિત પથારી - જો ઘરનુ બેડ હંમેશા અવ્યવસ્થિત રહે છે અને ચાદર ગંદી રહે ચ હે તો એવુ કહેવાય છે કે ઘરમાં વાસ્તુ દોષ આવી જાય છે. જેને કારણે ઘરમાં તનાવ તો રહે જ છે સાથે જ ઘરમાં બરકત પણ થતી નથી. 
 
આમ તેમ ફેકાયેલા જૂતા - જૂતાને ઘરમાં આમ તેમ ન ફેંકવા જોઈએ. આ ઉપરાંત બહારના જૂતાને ઘરમાં ન પહેરવા જોઈએ. ઘરમાં પહેરવા માટે જુદા ચંપલ હોવા જોઈએ. એવુ કહેવાય છે કે બહારના ચંપલ ઘરમાં પહેરવાથી વાસ્તુ દોષ આવે છે. આ ઉપરાંત ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઘરમાં પૈસાની કમી થવા માંડે છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments