Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનગમતી ઈચ્છા અનુસાર કરો શિવલિંગ પુજન

Webdunia
સોમવાર, 16 ફેબ્રુઆરી 2015 (15:51 IST)
વિવિધ સામગ્રીથી બનેલા શિવલિંગનુ મહત્વ જુદુ છે અને તેના દ્વારા તમારી મનગમતી ઈચ્છાઓ પુર્ણ કરી શકાય છે. 
 
ફુલોથી બનેલ શિવલિંગ પુજનથી ભુ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. 
 
અનાજથી બનેલ શિવલિંગ સ્વાસ્થ્ય અને સંતાન પ્રદાયક છે. 
 
ગોળ અને અનાજથી મિશ્રિત શિવલિંગ પૂજનથી કૃષિ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે 
 
ચાંદીથી નિર્મિત શિવલિંગ ધન-ધાન્ય વધારે છે. 
 
સ્ફટિકના શિવલિંગથી મનવાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે. 
 
પારદ શિવલિંગ એકદમ મહત્વપુર્ણ છે જે સર્વ કામપ્રદ, મોક્ષપ્રદ,  શિવસ્વરૂપ બનાવનારુ અને સમસ્ત પાપોનો નાશ કરનારુ માનવામાં આવ્યુ છે. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

Show comments