rashifal-2026

આ દિવસે ખરીદશો ચકલા-વેલણ તો રહેશ શુભ

Webdunia
શનિવાર, 14 ડિસેમ્બર 2019 (16:34 IST)
વાસ્તુનુ આપણા સૌના જીવનમાં વિશેષ મહત્વ છે. ખાસ કરેને જ્યારે વાત ઘર ગૃહસ્થી સાથે જોડાયેલી હોય તો રસોડામાં ઉભો થનારો  વાસ્તુદોષ ખૂબ મહત્વ ધરાવે છે. રસોડામાં પડેલો તવો આડણી વેલણ અને અન્ય જરૂરી સામાન વાસ્તુ મુજબ તમારા જીવન પર ખૂબ પ્રભાવ નાખે છે. 
આજે અમે આપને બતાવી રહ્યા છે રસોડામાં રોજ વપરાતા આડણી વેલણ વિશે કેટલીક વાસ્તુ ટિપ્સ 
 
આડણી વેલણની સફાઈ -  રાત્રે સૂતા પહેલા આડણી વેલણ સારી રીતે ધોઈને મુકવા ન ભૂલશો.  કેટલાક લોકો આ આડણી વેલણને એક કે 2 દિવસ છોડીને સ્વચ્છ કરે છે. પણ આવુ કરવાથી એક બાજુ આરોગ્યને નુકશાન  થાય છે તો બીજી બાજુ તમારી આ ટેવ તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ ઉભો કરે છે. 
 
આડણી વેલણ અવાજ કરે તો 
 
રોટલી વણતા જો આડણી વેલણ અવાજ કરે તો તેનાથી પણ વાસ્તુ દોષ ઉભો થાય છે.   આડણીનુ આ રીતે અવાજ કરવુ જીવનમાં આર્થિક તંગીનુ કારણ બને છે. 
 
આડણી વેલણ ખરીદવાનો યોગ્ય સમય 
 
આડણી વેલણ ખરીદતી વખતે પણ શુભ મુહૂર્તનુ ધ્યાન રાખો.  જો લાકડીની આડણી ખરીદો છો તો તેને પંચકના દિવસે મંગળવારે અને શનિવારના દિવસે બિલકુલ ન ખરીદશો.  બુધવારનો દિવસ કોઈપણ 
પ્રકારનો સામાન ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. તેથી કોશિશ કરો કે આ દિવસે જ આડણી વેલણ ખરીદો. 
 
રોટલી બનાવતી વખતે અવાજ આવી રહ્યો હોય તો તેનુ સમાધાન જલ્દી કરો. જો દોષ આડણી વેલણનો હોય તો તેને તરત જ બદલી નાખો .. નહી તો રોટલી બનાવવાનુ સ્થાન બદલીને જોઈ શકો છો. 
 
આ હતા આડણી વેલણ સથે જોડાયેલા કેટલાક તથ્ય જેને ધ્યાનમાં રાખીને તમે તમારા જીવનમાંથી વાસ્તુ દોષ દૂર કરી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

2026 ના મોટા મુકાબલા - આવતા વર્ષે શુ હશે ટીમ ઈંડિયાની સૌથી મોટી પરીક્ષા ?

Year Ender 2025 - પહેલગામ હુમલા અને અમદાવાદ વિમાન દુર્ઘટના.. વર્ષ 2025 ની એ 5 મોટી ઘટનાઓ.. જેમણે આખા દેશને રડાવ્યો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

દિગ્વિજય સિંહની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયુ, PM મોદીની જૂની ફોટો શેયર કરીને BJP-RSS ના કરી દીધા વખાણ

ચાઈનીઝ ખાવા નીકળેલો રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્રનુ મૈનહોલમાં પડી જવાથી મોત, વડોદરામાં ચોંકાવી દેનારી ઘટના

આગળનો લેખ
Show comments