Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમારી સાથે વારેઘડીએ દગો થતો હોય તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ

Webdunia
ગુરુવાર, 2 નવેમ્બર 2017 (11:09 IST)
ક્યારે કોણ ક્યા દગો આપી જાય એ કહી શકાતુ નથી. જીવનમાં કેટલીક વાર તો એવુ પણ થાય છે કે આપણા ખૂબ જ નિકટના પણ આપણને દગો આપે છે. જો માણસને પારખવામાં તમે વારેઘડીએ દગો ખાઈ જાવ છો તો આ વાસ્તુ ઉપાયો અપનાવીને મોટા નુકશાનથી બચી શકાય છે.. આવો જાણીએ તેના વિશે.. 
 
પ્રેમમા દગાથી બચવા માટે બેડરૂમમાં આછો પિંક કે કોઈ પણ અન્ય હલકા રંગની બેડશીટનો પ્રયોગ કરવો જોઈએ. બેડરૂમમાં બેડની સામે કાચ ન હોવો જોઈએ.  રોજ સવારે આખા ઘરમાં ગંગાજળ છાંટો. દરવાજા કે બારીની તરફ પીઠ કરીને ન બેસો.. આ રીતે બેસવાથી દગો મળવાની આશંકા વધી જાય છે. જ્યા બેસ્યા છો તેની પાછળ દિવાલ હોવી જોઈએ. 
 
ઘરના પશ્ચિમ કે ઉત્તર પશ્ચિમ ભાગમાં વોશિંગ મશીન મુકો. રસોઈઘરમાં બેસીને જમવાથી પરસ્પર પ્રેમ વધે છે.  પરિવારની સ્ત્રીઓએ એક સાથે લાલ રંગના કપડા ન પહેરવા જોઈએ. ભોજન પછી એઠી થાળી વધુ સમય સુધી ન છોડશો.  રસોડાના બેસીનમાં એંઠા વાસણ વધુ સમય સુધી ન રાખી મુકો.  ઘરમાં સફેદ ચંદનની મૂર્તિ એવા સ્થાન પર મુકો જ્યા બધાની નજર તેના પર પડે.

સંબંધિત સમાચાર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments