Festival Posters

New Year Vastu Tips: નવ વર્ષમાં અપનાવો આ 5 વાસ્તુ ટિપ્સ, ક્યારેય નહી થાય પૈસાની કમી

Webdunia
બુધવાર, 23 ડિસેમ્બર 2020 (12:33 IST)
નવુ વર્ષ આવવામાં હજુ થોડાક જ દિવસ બાકી છે. બધાને 2021 આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવ વર્ષને ખાસ બનાવવા માટે લોકોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. લોકોએ નવ વર્ષનુ સ્વાગત કરવા માટે પોતાના ઘરને સજાવવા પણ શરૂ કરી દીધા છે. જઓ તમે પણ નવ વર્ષના સ્વાગત માટે ઘરને ડેકોરેટ કરવાની પ્લાનિંગ કરી રહ્યા છે તો વાસ્તુ શાસ્ત્રનો ખાસ ખ્યાલ રાખો. કહેવાય છે કે આવુ કરવાથી નવા વર્ષને શરૂઆત સારી થવાની સાથે જ આર્થિક રૂપથી પણ લાભકારી હોય છે.  જાણો નવ વર્ષના સ્વાગતમાં ઘરને કેવી રીતે સજાવવુ જોઈએ. 
 
1. આ રંગો કરો પસંદ  - સૌ પ્રથમ, નવા વર્ષને આવકારવા માટે તમારા ઘરને સાફ કરો. ઘરની સફાઈ દરમિયાન, ખૂણા અને કિનારોને સારી રીતે સાફ કરો. જો તમે લાંબા સમય સુધી રંગ ન કર્યો હોય, તો પછી દિવાલો પણ રંગો. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં બ્રાઈટ રંગની પેઇન્ટિંગથી સકારાત્મક ઉર્જા આવે છે.
 
2. મેનગેટની આ રીતે  કરો સજાવટ- નવા વર્ષને આવકારવા માટે મેનગેટને સારી રીતે શણગારેલી રાખવી જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ મેનગેટની સામે ખાડો અથવા ગંદકી હોવી અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઘરના દરવાજા પર ક્યારેય ડસ્ટબિન ન રાખવુ જોઈએ.
 
3. બંધ પડેલી ઘડિયાળ - જો તમારા ઘરમાં બંધ અથવા ખરાબ ઘડિયાળ હોય તો તેને તાત્કાલિક રિપેયર કરાવી લેવી જોઈએ. એવું કહેવાય છે કે ઘરમાં બંધ પડેલી ઘડિયાળ અશુભ હોય છે. આ સાથે, તૂટેલા ઇલેક્ટ્રોનિક સામાનને પણ નવા વર્ષ પહેલાં ઘરની બહાર કરવા જોઈએ.
 
4. છોડ લગાવો - ઘરની સજાવટમાં છોડને પણ શામેલ કરો. વાસ્તુ શાસ્ત્ર મુજબ, આવુ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ધ્યાનમાં રાખો કે ગુલ્લર પ્લાન્ટ ઘરના આંગણામાં ન લગાવવો જોઈએ.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં કારે મોટરસાઇકલને ટક્કર મારી, લગ્નમાં જઈ રહેલા બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત

Night Club Fire- ગોવામાં થયેલી દુર્ઘટના વધુ ભયાનક બની શકી હોત! એક સુરક્ષા ગાર્ડે કહ્યું, "ત્યાં મોટી ભીડ હોવાની હતી, પરંતુ આગ પહેલા જ લાગી ગઈ હતી

સીમા હૈદર ફરી ગર્ભવતી છે, છઠ્ઠી વખત માતા બનશે. સચિન મીનાના ઘરે બાળજન્મનો આનંદ ક્યારે ગુંજશે તે અંગે ડોક્ટરે ખુલાસો કર્યો.

Earthquake- માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ 7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ધરતી પછી પણ ધ્રુજી ઉઠી હતી

ગોવાના પ્રખ્યાત નાઈટક્લબમાં મોટો અકસ્માત, સિલિન્ડર વિસ્ફોટમાં 23 લોકોના મોત; PM એ વળતરની જાહેરાત કરી

આગળનો લેખ
Show comments