Dharma Sangrah

Money Plant Upay: મની પ્લાંટમાં આ એક વસ્તુ બાંધવાથી નામ મુજ્બ ફળ આપશે, થોડા જ દિવસોમાં બનાવી નાખશે કરોડપતિ

Webdunia
શનિવાર, 2 જુલાઈ 2022 (00:19 IST)
Money Plant Vastu Tips: ઘરમાં ઝાડ- છોડ જ્યાં જોવામાં સુંદર લાગે છે તેમજ મનની શાંતિ અને ઘરને સકારાત્મકતા આપે છે વાસ્તુના મુજબ દરેક છોડ ઘરમાં કે ઘરની બહાર નથી લગાવી શકાય કેટલાક છોડ ઘરની અંદર લગાવવુ શુભ હોય છે. તો કેટલાક ઘરની બહાર એવા જ મની પ્લાંટને લઈને પણ વાસ્તુના કેટલાક ઉપાય અને નિયમ જણાવ્યા છે. જો તેને યોગ્ય દિશામા યોગ્ય જગ્યા પર રાખીએ તો આ ખાસ રૂપથી લાભદાયી સિદ્ધ હિય છે. વાસ્તુ જાણકારોએ મની પ્લાંટને લઈને એક ખાસ ઉઓઆય વિશે જણાવ્યુ છે જો તેને ધ્યાનથી કરાય તો આ ધનની વરસાદ કરાવવા લાગે છે. 
 
મની પ્લાંટના છોડને લગાવવાના નિયમ 
- મની પ્લાંટના છોડને હમેશા યોગ્ય દિશામાં જ લગાવવુ જોઈ. તેને હમેશા દક્ષિણ પૂર્વ દિશામાં લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ હોય છે. ખોટી દિશામાં લગાવવાથી આ ઉલ્ટો પરિણામ આપવા લાગે છે. 
 
- જો મની પ્લાંટનો છોડ સાફ જગ્યા પર લગાવીએ તો ઘરમાં બરકત હોય છે. 
 
- વાસ્તુ જાણકારોનો કહેવુ છે કે શુક્રવારે મનીપ્લાંટમાં લાલ રંગનો રિબન કે દોરો બાંધવુ શુભ હોય છે. લાલ રંગને યશ અને ઉન્નતિનો પ્રતીક ગણાયો છે તેથી તેના પર લાલ રિબન કે દોરા બાંધી શકાય છે. 
 
આ ઉપાય કરવાથી મની પ્લાંટનો છોડ તીવ્રતાથી ઉન્નતિ કરે છે. મનીપ્લાંટને લઈને માન્યતા છે કે જેમ જેમ પ્લાંટ વધરે તેમ તેમજ વ્યક્તિની આવકમાં પણ વધારો થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

T20 World Cup 2026 - જીત પછી વિજય પરેડ થશે, BCCI આ મેગા ઇવેન્ટ માટે તૈયારી કરી રહ્યું છે!

જયશંકર આજે મધ્ય પૂર્વ સંકટને સંબોધવા માટે ભારતની યોજના જાહેર કરશે.

બિહાર - ટીમ ઈંડિયાની વિકેટ પડતા ખુશીથી ચીસો પાડવા માંડ્યો યુવક, લોકોએ એટલો માર્યો કે થયુ મોત

All England Open 2026 - લક્ષ્ય સેન 2019 એશિયન ગેમ્સના ફાઇનલમાં પહોંચ્યો હતો, તેણે 1.37 કલાક ચાલેલા મુકાબલામાં કેનેડિયન ખેલાડીને હરાવ્યો હતો.

Char Dham Yatra 2026 - ચાર ધામ યાત્રા માટે ઉચ્ચ તકનીકી સુરક્ષા, 1,600 સીસીટીવી કેમેરા દરેક ગતિવિધિ પર નજર રાખશે.

આગળનો લેખ
Show comments