Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Shastra- આ વાતોંના રાખો ધ્યાન, નહી તો નહી મળશે મની પ્લાંટનો લાભ

Webdunia
શનિવાર, 15 જૂન 2019 (12:42 IST)
મની પ્લાંટ (Money-plant)ને વાસ્તુ શાસ્ત્રમાં ખૂબ શુભ ગણાય છે. માન્યતા છે કે ઘરમાં મની પ્લાંટથી ધન અને સુખ સમૃદ્ધિ આવે છે. પણ ઘરમાં મની પ્લાંટ રાખતા સમયે કેટલીક વાતોંને ધ્યાન રાખવું જોઈએ. નહી તો મની પ્લાંટનો પૂરો લાભ નહી મળે છે. આવો જાણીએ કે મની પ્લાંટથી સંકળાયેલી કઈ વાતોંનો ધ્યાન રાખવું જોઈએ. જેનાથી આ સકારાત્મક છોડનો પૂરો લાભ મળે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ મની પ્લાંટના છોડને લગાવવા માટે આગ્નેય ખૂબા એટલે કે દક્ષિણ પૂર્વ દિશા સૌથી ઉચિત ગણાય છે. કહેવાય છે કે આ દિશામાં છોડ લગાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. 
 
2. સાથે જ માનવુ  છેકે ઘરમાં મનીપ્લાંટને કયારે પણ ઈશાન ખૂણા એટલે કે પૂર્વ દિશામાં નહી લગાવવું જોઈએ. કારણકે આ દિશા સય્થી નકારાત્મક પ્રભાવ વાળી ગણાય છે. 
 
3. આગ્નેય ખૂણાનો પ્રતિનિધિ શુક્ર છે જે કે બેલ અને લતા વાળા છોડનો પણ કારક છે અને ઈશાન ખૂણાના પ્રતિનિધિ દેવગુરૂ બૃહસ્પતિ ગણાયું છે. 
 
4. તેમજ ઘરની બહાર ક્યારે પણ મનીપ્લાંટ નહી લગાવવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ મની પ્લાંટ ઘરની અંદર કોઈ બોટલ કે કુંડામાં પણ લગાવી શકો છો. સાથે જ તેના પર તડકો નહી પડવું જોઈએ. 
 
5. મની પ્લાંટ લીલો રહેવું જોઈએ. તેના પાંદડા કરમાયેલા, પીળા કે સફેદ થઈ જવું અશુભ હોય છે. તેથી ખરાબ પાનને તરત દૂર કરી નાખવું જોઈએ. 
 
6. મની પ્લાંટને પાણીમાં રાખવું જોઈએ અને દરેક અઠવાડિયા તેના પાણીને બદલવું જોઈએ. 
 
7. મની પ્લાંટ એક વેળ છે તેથી તેને ઉપરથી તરફ ચઢાવવું જોઈએ. જમીન પર ફેલાયેલો મની પ્લાંટ વાસ્તુ દોષને વધારે છે. 
 

સંબંધિત સમાચાર

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

Jamnagar News - જામનગરના ધ્રોલમાં સ્કૂલની જૂની બિલ્ડીંગ ધરાશાયી, બે બાળકો દટાયા, એકનું મૃત્યુ

અમિત જેઠવા હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે દિનુ બોઘા સોલંકી સહિત સાત લોકોને નિર્દોષ જાહેર કર્યા

Weather Gujarat- અગનભઠ્ઠીમાં શેકાશે ગુજરાતીઓ, હીટવેવ-લૂ ની તીવ્રતા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments