Webdunia - Bharat's app for daily news and videos

Install App

ન્યુમરોલોજી દ્વારા ઘરમાં ખુશીઓ લાવો - ઘરનો કયો નંબર શુભ હોય છે અને કયો અશુભ ?

ન્યુમરોલોજી દ્વારા ઘરમાં ખુશીઓ લાવો - ઘરનો કયો નંબર શુભ હોય છે અને કયો અશુભ

Webdunia
બુધવાર, 2 સપ્ટેમ્બર 2015 (14:05 IST)
લકી નં. 1 
 
આ સૂર્યનો નંબર છે. બધા ગ્રહ આની આસપસ જ ફરે છે.  આ મહત્વપૂર્ણ અને શુભ માન્યું છે. હાઉસ નં. 10 , તો પહેલા આનો યોગ(સરવાળો)  કાઢો. 10 નંબર અનિશિચિતતા લાવે છે. આ કયારે ઉંચાઈએ લઈ જાય છે ,તો કયારેક નીચે  પછાડે છે.  ન્યુમરોલોજીના પ્રમાણે નંબર 1 માં આવતા મકાન પ્રમાણે  નંબર 19 અને મકાન નં. 1 સર્વશ્રેષ્ઠ છે, 37 અને 46 સંખ્યાનો હાઉસ નંબર પણ લકી છે. 1 નંબરનો ફ્લેટ 1,2,4, અને 7 અંકવાળા વ્યક્તિ ને સૂટ કરે છે. (જેમનો જન્માંક 1-2-4-7 હોય) 
 
દુનિયાદારીનો નં. 2
 
આ મૂડી ડિપ્રેશન અને આળસનો નંબર મનાય છે. આ નંબરનું ઘર ધાર્મિક પ્રવુતિના લોકો માટે સારુ  હોય છે. આ દુનિયાદારીનો નંબર છે. 
 
ત્યાગની નિશાની નંબર 3 
 
આ બૃહસ્પતિનો નંબર છે. 12 નંબરના ઘરથી બચવુ જોઈએ. આ નંબર ત્યાગનો દ્યોતક છે. એમાં અશુભ નંબરની સંભાવના હોય છે. 
 
કોર્ટ કચેરી કરાવે નં. 4 
 
આ કોર્ટ કચેરી સાથે સંકળાયેલો નંબર છે. આ નંબરનો ફલેટ કે મકાન લેવાથી બચવુ જોઈએ. પણ જો આવું મકાન પહેલાથી જ છે તો તેના દુષ્પ્રભાવથી બચવા માટે મકાનની સંખ્યા આગળ અંગ્રેજી વર્ણમાળાના બી, કે અથવા આર. લગાવો.
 
યાત્રા કરાવે નંબર 5 
 
આ બુધ ગ્રહનો નંબર છે. આ બહુ યાત્રા કરાવે છે.  મકાન નંબર 14ના રૂપમાં આ શુભ છે. તેમા પણ અનિશ્ચિતતા રહેલી છે. આના સારા પરિણામ માટે આ નંબરની આગળ અંગ્રેજી વર્ણમાળાનો એચ. લગાવો. 
 
કોના માટે શુભ 6 નંબર 
 
ઘરનો નંબર 15 છે તો આનો યોગ 6 હશે. આ નંબરનું ઘર 3 અને 8 નંબરના વ્યક્તિ માટે શુભ નથી. આ સંખ્યામાં આવતા હાઉસ નંબર 24, 33, 303 કે પછી 123 ને સૌથી સારો ગણ્યો છે. 15 નંબરના ઘરથી બચવુ જોઈએ. 
 
આધ્યાત્મક નંબર છે 7 
 
આને આધ્યાત્મિક નંબર ગણ્યો છે. આ નંબર 1,2,4,અને 7 નંબરના માણસોને સૂટ કરશે. ઘરનો નંબર 25 કે 34 ને સારો ગણ્યો છે. આ નંબરમાં આવતા મકાન નંબર 16થી બચવુ. આવી સ્થિતિમાં મકાનના નંબરની આગળ અંગ્રેજી વર્ણમાળાના એસ.સી અથવા એલ લગાવો. 
 
શનિનો નંબર 8 
 
આને શનિ ગ્રહનો નંબર માન્યો છે. આ કડક સ્વભાવવાળો નંબર છે. કોશિશ કરવી કે 8 અને 4 નંબરના ફલેટ નહી ખરીદવા. પણ જો કોઈના ઘરનો નંબર પહેલાથી આ હોય તો આના દુષ્પરિણામથી બચવા માટે આની આગળ અંગ્રેજી વર્ણમાળાના 'બી 'કે 'આર' લગાવો. 
 
એનર્જીથી ભરપૂર નંબર 9 
 
આ મંગળ ગ્રહનો નંબર ઉર્જાથી ભરપૂર હોય છે. પણ આ ઉર્જા નો ઉપયોગ યોગ્ય કાર્યમાં થવો જોઈએ. આને જલ્દી ક્રોધિત થનારો અને અને દુર્ઘટનાની ચપેટમાં આવનારો નંબર મનાય  છે. આ નંબર 3,6,9 નંબરના લોકોને સૂટ કરે છે. આ નંબરમાં આવનારા નંબર 45,36 અને 27 બેસ્ટ છે. મકાન નંબર 3,6,9 ને પણ સારો નંબર મનાય છે.  
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

Show comments