Festival Posters

શ્રી ગણેશ દુર કરશે દરેક પ્રકારનો વાસ્તુ દોષ

Webdunia
ગુરુવાર, 6 જૂન 2019 (02:21 IST)
ભગવાન શ્રીગણેશને વિધ્ન વિનાશક કહેવામાં આવે છે. કોઈપણ વ્રત કે અનુષ્ઠાનમાં સૌ પહેલા શ્રીગણેશજીનુ પૂજન જ કરવામાં આવે છે. ભગવાબ ગણેશની વંદના કરી બધા પ્રકારના વાસ્તુ દોષને દૂર કરે શકાય છે. નિયમિત રૂપથી શ્રીગણેશજીની આરાધનાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. 
 
ઘર કે કાર્યસ્થળમાં ભગવાન શ્રીગણેશની મૂર્તિ કે ચિત્ર જરૂર લગાવો. પણ ધ્યાન રાખો કે કોઈપણ સ્થિતિમાં તેમનુ મોઢુ દક્ષિણ દિશા કે નૈઋત્ય કોણમાં ન  હોવુ જોઈએ. ઘર પરિવારમાં સુખ શાતિ સમૃદ્ધિ માટે ભગવાન શ્રીગણેશની સફેદ રંગની મૂર્તિ કે ચિત્ર લગાવવુ જોઈએ. શ્રીગણેશને મોદક અને તેમનુ વાહન મૂષક અતિપ્રિય છે.  તેથી ચિત્ર લગાવતી વખતે ધ્યાન રાખો કે ચિત્રમાં મોદક કે લાડુ અને મૂષક જરૂર હોવો જોઈએ. 
 
ઘરમાં શ્રીગણેશજીની બેસેલા અને કાર્યસ્થળ પર ઉભા રૂપમાં મૂર્તિ લગાવવી જોઈએ. ઉભા શ્રીગણીશના ચિત્રમાં તેમના બંને પગ જમીનને સ્પર્શ કરતા હોય. તેનાથી કાર્યસ્થળમાં સ્થિરતા આવે છે.  સિંદૂરી રંગના શ્રીગણેશની પૂજા અર્ચના કરવાથી બધા કાર્ય મંગલમય થાય છે. શ્રીગણેશજીની મૂર્તિને ઘરમાં સ્થાપિત કરવાથી ધન અને સમૃદ્ધિ જરૂર આવે છે.  શ્રીગણેશજીની મૂર્તિ સાથે મા લક્ષ્મીની મૂર્તિ પણ મુકો. આવુ કરાઅથી ધન અને સૌભાગ્યમાં વૃદ્ધિ દોડ્યા આવે છે. ધ્યાન રાખો કે સીઢીયો નીચે ક્યારેય પણ કોઈ પણ દેવી દેવતાની પ્રતિમા કે કેલેંડર ન લગાવવુ જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

'બાબરી મસ્જિદ' માટે અત્યાર સુધીમાં મળ્યા 2.5 કરોડ

જાપાનમાં બે વાર આવ્યો ભીષણ ભૂકંપ, સુનામીની ચેતાવણી, જાણો કેટલી હતી ભૂકંપની તીવ્રતા

નવજોત કૌર સિદ્ધુને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ, 500 કરોડ રૂપિયાના નિવેદન પર કાર્યવાહી

ગોવા અગ્નિકાંડના આરોપીઓ દેશ છોડીને થાઈલેન્ડ ફરાર, પોલીસે CBI દ્વારા ઇન્ટરપોલની માંગી મદદ

Khandwa news- દલિત મહિલાને બ્લેકમેલ કરી, તેના પર અનેક વખત બળાત્કાર કર્યો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું

આગળનો લેખ
Show comments