Dharma Sangrah

ઘરના રસોડામાં હોય છે ગૃહલક્ષ્મી.જાણો 6 કામની વાત

Webdunia
ગુરુવાર, 18 ફેબ્રુઆરી 2021 (19:16 IST)
*વાસ્તુ મુજબ રસોડુ હમેશા આગ્નેય કોણમાં હોવું જોઈએ. 
 
*કિચન અને બાથરૂમ એક લાઈનમાં હોય તો અશુભ પ્રભાવ પડે છે. ઘરના સભ્યોને જીવનમાં બહુજ સંઘર્ષ કરવો પડે છે. 
 
*રસોડામાં દેવી-દેવતાઓના ચિત્ર કે સ્વરૂપ ના લગાવો જોઈએ કેટલાક સ્ત્રીઓ કિચનમાં જ પૂજાનો સ્થાન બનાવે છે. એવામાં ઘરમાં રહેતા લોકોના મિજાજ ગરમ  રહે છે. 
 
*પ્રવેશદ્વ્રાર ના સામે રસોડું નહી બનાવો જોઈએ.
 
*બેઠકની સામે કિચન હોવાથી સંબંધીઓ સાથે શત્રુતા રહે છે અને બાળકોને શિક્ષામાં મેળવવામાં પણ મુશ્કેલી આવે છે. 
 
* સવારે સાંજે ભોજન બનાવતા પહેલા રસોડામાં દીવો કરવો.   
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

VIDEO - પાલીતાણા મંદિરની સિડી ચઢી રહ્યા હતા શ્રદ્ધાળુ, અચાનક આવી ગયો સિંહ, જાણો પછી શું થયું

સુરતમાં રસ્તા પર ફટાકડા ફોડનારા ઉદ્યોગપતિ પર પોલીસની એક્શન, હવે કરી 'સંસ્કારી' અપીલ

કોણ છે તારિક રહેમાન, જેણે કહેવામાં આવી રહ્યો છે બાંગ્લાદેશની રાજનીતિનો ક્રાઉન પ્રિન્સ, જાણો ભારત વિશે શું છે તેમનાં વિચાર ?

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Uadaipur Gangrape - સિગારેટ પીતા જ IT કંપનીની મેનેજર થઈ બેભાન, CEO અને હેડના પતિએ કર્યો ગેંગરેપ, કારના ડેશકેમમાં થયું રેકોર્ડ

આગળનો લેખ
Show comments