Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દિશામાં મુકેલ મની પ્લાંટ નુકશાન કરાવી શકે છે

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2016 (18:05 IST)
વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડ માટે એક દિશા નક્કી કરેલ છે. જો યોગ્ય દિશામાં છોડ લગાવવામાં આવે તો તેના અનેક ફાયદા મળી શકે છે. પણ ખોટી દિશામાં લગાવેલ છોડ ફાયદાને બદલે નુકશાન કરાવી શકે છે. ઘરમાં મની પ્લાંટ લગાવવાથી ધન અને સુખ સમૃદ્ધિ વધે છે. પણ ખોટી દિશામાં મની પ્લાંટને કારણે તમને પૈસાનુ નુકશાન પણ ઉઠાવવુ પડી શકે છે. 
 
 
આ દિશામાં મની પ્લાંટ લગાવવાથી થાય છે નુકશાન 
 
મની પ્લાંટ માટે સૌથી નકારાત્મક દિશા ઈશાન કોણ(ઉત્તર પૂર્વ) ને માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાંટ લગાવવાથી ધન વૃદ્ધિને બદલે આર્થિક નુકશાન થઈ શકે છે. આ દિશામાં લગાવેલ મની પ્લાંટ ઘરમાં ધન સાથે લોકોના આરોગ્ય અને સંબંધો પર પણ અસર નાખી શકે છે. 
 
આ દિશામાં મુકો મની પ્લાંટ તો થશે અનેક ફાયદા 
 
મની પ્લાંટ લગાવવા માટે અગ્નેય ખૂણો (દક્ષિણ પૂર્વ દિશા)ને સૌથી સારી માનવામાં આવે છે. અગ્નિ દિશાના દેવતા ભગવાન ગણેશને માનવામાં આવે છે. ભગવાન ગણેશ અમંગળનો નાશ કરે છે અને સુખ સમૃદ્ધિ વધારે છે. તેથી દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાંટ લગાવવાથી તેનુ સારુ પરિણામ મળે છે અને ઘરમાં ધન ધાન્ય કાયમ રહે છે. 

ક્ષત્રિય આંદોલન પુરૂ નથી થયું માત્ર વિરામ આપીએ છીએઃ રાજપૂત સંકલન સમિતીની જાહેરાત

રિવરફ્રન્ટ ખાતે ચાલતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને બોટિંગ 3 મહિનાથી બંધ

અમદાવાદમાં દીકરો ફરવા ગયો અને માતા પિતા સુઈ ગયા, ચોરોએ ઘરમાંથી 13 લાખનો હાથ ફેરો કર્યો

અમદાવાદથી દીવ જતાં ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, કાર સીધી જ દુકાનમાં ઘૂસી ગઈ એકનું મોત

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

Show comments