Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - ઘરમાં મુકો આ 7 માંથી કોઈ એક વસ્તુ... લક્ષ્મીની કૃપા કાયમ રહેશે

Webdunia
મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (14:07 IST)
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ એવી કંઈ 7 વસ્તુ છે જે ઘરમાં મુકવાથી ઘરમાં લક્ષ્મીનુ આગમન થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે.. માતા લક્ષ્‍મીની કૃપા પોતાના ઘર અને પરિવારમાં થાય એવું કોણ નથી ઇચ્છતું ? લોકો માતાને ખુશ કરવા વિવિધ પ્રકારની પૂજા કરે છે. જ્યોતિષવિદ્યા અને ગ્રંથોમાં આવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વસ્તુ ઘરમાં રાખવાથી માતા લક્ષ્‍મી ખૂબ જ ખુશ થાય છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓ મા લક્ષ્‍મીનું ધ્યાન આકર્ષિત કરે છે. તેથી આજે અમે તમને  એ સાત વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાંરાખવી શુભ માનવામાં આવે છે. જો તમે આમાંના કોઈ એકને તમારા ઘરમાં રાખો છો તો તમારા ઘરમાં પૈસાની કોઈ તંગી નહીં રહે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments