Biodata Maker

કર્જથી પરેશાન છો તો વાસ્તુના આ 4 ટીપ્સ તરત દૂર કરશે તમારી બધી પરેશાની

Webdunia
શુક્રવાર, 11 માર્ચ 2022 (00:04 IST)
જો તમે પણ કર્જથી પરેશાન છો કે પછી જે પણ પૈસા સેવ કરો છો તે ટકતુ નથી એટલે કે બચત થતી નથી અને કર્જ વધી રહ્યુ છે. વાસ્તુશાસ્ત્ર મુજ
 
જો તમે પણ કર્જથી પરેશાન છો કે પછી જે પણ પૈસા સેવ કરો છો તે ટકતુ નથી એટલે કે બચત થતી નથી અને કર્જ વધી રહ્યુ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આવુ વાસ્તુદોષના કારણે હોય છે. પણ જો તમે આ વાતોંની કાળજી રાખો તો કર્જથી રાહત મળશે સાથે જ અચાનક ધન લાભ પણ થવા લાગે છે. 
 
વાસ્તુ મુજબ જલ્દી જલ્દ ઈ કર્જ ઉતારવા અને ધન લાભ મેળવવા માટે ઘર કે દુકાનની ઉત્તર દિશામાં ધન રાખવું. માન્યતા છે કે આવુ કરવાથી કર્જ જલ્દી ઉતરે છે સાથે જ ધનલાભ પણ હોય છે. તે સિવાય એક વાતની કાળજી રાખવી કે રસોડામાં ક્યારે પણ બ્લૂ રંગનો પેંટ ન કરાવો. તેનાથી ધન હાનિ હોય છે. ઘણી વાર તો ધનની કમીથીં પેટ ભરવુ મુશ્કેલ થઈ જાય છે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ જો કર્જ વધતુ જઈ રહ્યુ છે  તો બારી તરફ ધ્યાન કરો. ધ્યાન રાખો કે બારીની ફ્રેમ લાલ કે સિંદૂરી રંગની જ હોવી જોઈએ. માન્યતા છે કે આ રંગનો ફ્રેમ હોય તો જીવનમાં ક્યારે ધન સંબંધિત કોઈ પરેશાની નહી હોય છે. પણ તમને આ રંગ પસંદ નથી તો હળવુ લીલો અને પીળો રંગ પણ ચયન કરી શકો છો. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ જો એક પછી એક કર્જ ચુકવવા સિવય પણ કર્જ તમારો પીછો નહી છૉડે છે તો તમે આ ઉપાય કરવું. જ્યારે પણ કર્જ ઉતારવા જાઓ તો મંગળવારે જવું. માન્યતા છે કે આ દિવસે કર્જ ચુકવવાથી જાતક પર કર્જનો ભાર નહી ચઢે. તે સિવાય ઘર કે દુકાનની ઉત્તર-પૂર્વ દિશમાં કાંચની બારી જરૂર લગાવવી. કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં ધનની આવક હોય છે અને કર્જ પર બ્રેક લાગી જાય છે 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મેં આ પ્રકારની રમત 2-3 વર્ષથી રમી નથી.'- પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યા બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન

IND vs SA: ભારતની જીતના 5 મોટા કારણો, એક બાજુ કુલદીપ-કૃષ્ણા તો બીજી બાજુ યશસ્વી-રોહિત-વિરાટ

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

આગળનો લેખ
Show comments