Webdunia - Bharat's app for daily news and videos

Install App

કર્જથી પરેશાન છો તો વાસ્તુના આ 4 ટીપ્સ તરત દૂર કરશે તમારી બધી પરેશાની

Webdunia
શુક્રવાર, 11 માર્ચ 2022 (00:04 IST)
જો તમે પણ કર્જથી પરેશાન છો કે પછી જે પણ પૈસા સેવ કરો છો તે ટકતુ નથી એટલે કે બચત થતી નથી અને કર્જ વધી રહ્યુ છે. વાસ્તુશાસ્ત્ર મુજ
 
જો તમે પણ કર્જથી પરેશાન છો કે પછી જે પણ પૈસા સેવ કરો છો તે ટકતુ નથી એટલે કે બચત થતી નથી અને કર્જ વધી રહ્યુ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ આવુ વાસ્તુદોષના કારણે હોય છે. પણ જો તમે આ વાતોંની કાળજી રાખો તો કર્જથી રાહત મળશે સાથે જ અચાનક ધન લાભ પણ થવા લાગે છે. 
 
વાસ્તુ મુજબ જલ્દી જલ્દ ઈ કર્જ ઉતારવા અને ધન લાભ મેળવવા માટે ઘર કે દુકાનની ઉત્તર દિશામાં ધન રાખવું. માન્યતા છે કે આવુ કરવાથી કર્જ જલ્દી ઉતરે છે સાથે જ ધનલાભ પણ હોય છે. તે સિવાય એક વાતની કાળજી રાખવી કે રસોડામાં ક્યારે પણ બ્લૂ રંગનો પેંટ ન કરાવો. તેનાથી ધન હાનિ હોય છે. ઘણી વાર તો ધનની કમીથીં પેટ ભરવુ મુશ્કેલ થઈ જાય છે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ જો કર્જ વધતુ જઈ રહ્યુ છે  તો બારી તરફ ધ્યાન કરો. ધ્યાન રાખો કે બારીની ફ્રેમ લાલ કે સિંદૂરી રંગની જ હોવી જોઈએ. માન્યતા છે કે આ રંગનો ફ્રેમ હોય તો જીવનમાં ક્યારે ધન સંબંધિત કોઈ પરેશાની નહી હોય છે. પણ તમને આ રંગ પસંદ નથી તો હળવુ લીલો અને પીળો રંગ પણ ચયન કરી શકો છો. 
 
વાસ્તુશાસ્ત્ર મુજબ જો એક પછી એક કર્જ ચુકવવા સિવય પણ કર્જ તમારો પીછો નહી છૉડે છે તો તમે આ ઉપાય કરવું. જ્યારે પણ કર્જ ઉતારવા જાઓ તો મંગળવારે જવું. માન્યતા છે કે આ દિવસે કર્જ ચુકવવાથી જાતક પર કર્જનો ભાર નહી ચઢે. તે સિવાય ઘર કે દુકાનની ઉત્તર-પૂર્વ દિશમાં કાંચની બારી જરૂર લગાવવી. કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં ધનની આવક હોય છે અને કર્જ પર બ્રેક લાગી જાય છે 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

16 January નું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે કૃપા

15 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ 4 રાશીઓને અચાનક ધન લાભ થવાની શક્યતા

14 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ ચાર રાશિના જાતકો પર સૂર્યનારાયણની રહેશે કૃપા

13 જાન્યુઆરીનું રાશિફળ - આજે સોમવારે આ 4 રાશી પર રહેશે ભોલેનાથની કૃપા, મળશે શુભ ફળ

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ 12 જાન્યુઆરી થી 19 જાન્યુઆરી

આગળનો લેખ
Show comments