Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ - મનપસંદ જોબ જોઈતી હોય તો કરો આ ઉપાય

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (00:49 IST)
મનપસંદ નોકરી નથી મળી રહી કે પછી નોકરીની શોધથી પરેશાન છો.. તો તમારા નસીબને દોષ બિલકુલ ન આપશો.  તમારી કોશિશ ચાલુ રાખો અને કેટલાક સહેલા વાસ્તુના ઉપાયો અપનાવો. આવો જાણીએ શુ છે એ ઉપાયો.. 
 
- તમારા ઘરમાં હનુમાનજીનુ ઉડતુ ચિત્ર મુકો. હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો. 
- રોજ શિવલિંગ પર જળાભિષેક કરો.  
- ઈંટરવ્યુ આપવા જતી વખતે ગાયને ગોળ અને લોટ ખવડાવો. 
- પક્ષીઓને સાત અનાજ મિક્સ કરીને ખવડાવો. 
- ઘરમાં બનનારા ભોજનમાંથી થોડો થોડો પદાર્થ વાસ્તુદેવને અર્પિત કરો અને પછી તેને ગાયને ખવડાવી દો. 
- ઈંટરવ્યુ સમયે તમારા ખિસ્સામાં લાલ રંગનો રૂમાલ મુકો. 
- તમારા રૂમમાંથી ફાલતુ સામાન હટાવી દો. ઉત્તર દિશાની દિવાલ પર કાચ મુકવાથી રોજગારની તક મળે છે. સ્ટેશનરીનો જૂનો સામાન.. ઓફિસની જૂની ફાઈલો જેવી વસ્તુઓ ઘરમાંથી બહાર કરો. 
- ઘરમાં તૂટેલા મશીન ન મુકો. 
- ઘરમાં ક્યારેય સાવરણીને ઉભી ન  મુકશો. ન તો એવી જગ્યાએ મુકો જેને કોઈ ઓળંગી શકે. 
- ઘરમાં ઉત્તર દિશાની દિવાલ પર જૂની સજાવટનો સામાન હોય તો તેને હટાવી દો. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments