Festival Posters

Vastu tips: અપરાજીતાની વેલને કહે છે ધન વેળ, વિષ્ણુપ્રિયા છોડ લગાવવાથી પ્રસન્ન થાય છે મા લક્ષ્મી

Webdunia
મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (13:55 IST)
વાસ્તુના મુજબ ઘણી વસ્તુઓને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવાથી સુખ- સમૃદ્ધુનો વાસ થાય છે. ઘરમાં તે સિવાય દિશા અને ખૂણાનો પર પણ ધ્યાન આપીએ છે. વાસ્તુમાં કહેવાયુ છે કે ઘરમાં કેટલાક છોડ રાખવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. એવો જ એક છોડ છે વિષ્ણુપ્રિયા. આ છોડને વાસ્તુના મુજબ ઘરમાં રાખવાથી ખૂબ લાભ હોય છે. 
 
પહેલા તમને જણાવીએ કે અપરાજીતાનો છોડ સફેદ કે બ્લૂ રંગમાં હોય છે. બ્લૂ રંગનો છોડ ઘરમાં રાખવાથી ઘર આર્થિક રૂપથી સંપન્ન થઈ જાય છે. તે સિવાય એક વેળ પણ હોય છે. જેને ધન વેળ કહેવાય છે. એવી માન્યતા છે કે જેમ-જેમ ધન વેળ વધે છે ઘરમાં પણ બરકત થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Gold Silver Price Fall- સોનામાં 800 રૂપિયા અને ચાંદીમાં 2900 રૂપિયાથી વધુનો ઘટાડો; આજના ભાવ તપાસો

શેરબજારમાં ઉથલપાથલ! સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં 500 પોઈન્ટનો ઘટાડો, રોકાણકારોને લાખો કરોડનું નુકસાન

Petrol Diesel Price: શું ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને સિલિન્ડર વધુ મોંઘા થશે? સૌથી મોટા ગેસ પ્લાન્ટ પર હુમલાથી ભાવમાં વધારો થયો છે

દિલ્હી, યુપી સહિત 21 રાજ્યોમાં વરસાદની ચેતવણી, 6 રાજ્યોમાં કરા પડવાની આગાહી

ઈરાન યુદ્ધ દરમિયાન, યુએઈએ ખુલ્લામાં નમાજ પર પ્રતિબંધ મૂકીને ઈદની મોટી ઉજવણીની જાહેરાત કરી.

આગળનો લેખ
Show comments