Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંઈ દિશામાં લગાવવા જોઈએ ક્યા રંગના પડદાં... જાણો શુ કહે છે વાસ્તુ

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (13:44 IST)
એક સમય હતું જ્યારે ઘરોમાં લોકો પડદાનો નહી પણ ચિક(Bamboo Shades) નો  ઉપયોગ કરતા હતા. સમયની સાથે પરંપરા બદલાઈ અને લોકોએ રૂપની ભવ્યતા આપવા માટે રંગ-બિરંગી અન ડિઝાઈનર પડદાનો ઉપયોગ કરવા લાગ્યા. લોકો હવે પડદાને રૂપના રંગમા મેચિંગના હિસાબે ખરીદવું વધારે પસંદ કરે છે. 
 
આજકાલ લોકો વાસ્તુને લઈન એટલા સાવધ થઈ ગયા છે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને પડદાની ખરીદી કરે છે પહેલા એક પડદાથી જ કામ ચાલી જતું હતું, પણ હવે ઘરને નવું લુક આપવા માટે લોકો ડિઝાઈનર પડદા ખરીદવા વધારે પસંદ કરે છે. જેથી લોકોને એક રંગના બે જુદી જુદી ડિઝાઈનમાં પડદાં ખરીદવા પડે છે. 
 
અત્યાર સુધી લોકો ઘરમાં સામાનને વાસ્તુની દિશા મુજબ મુકતા હતા, પણ હવે પડદાંના રંગની પણ પસંદગી થઈ રહી છે. પડદાં પણ હવે વાસ્તુ મુજબના રંગના લગાવવામાં આવે છે. 
આવો જાણીએ કઈ દિશા /ખૂણામાં કયાં રંગના પડદા વાસ્તુ મુજબ લગાવવા જોઈએ. 
 
* ઈશાન ખૂણામાં સફેદ રંગ અને ક્રીમ, હળવા પીળા રંગના પડદા લગાવવા લાભદાયી હોય છે. 
* અગ્નિકોણમાં  લાલ રંગ, મરૂન અને સિંદૂરી રંગના પડદા લગાવવા જોઈએ. 
 
* નૈત્રૃત્ય ખૂણામાં લીલા, કાળા પડદા લગાવવા જોઈએ. 
 
* વાયવ્ય ખૂણામાં ભૂરા, ગ્રીન  અને વાદળી રંગના પડદા લગાવવા જોઈએ. 
 
આ રીતે વાસ્તુ મુજબ પડદા લગાવવાથી વાસ્તુ દેવતા પ્રસન્ન થાય છે, જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. 

સંબંધિત સમાચાર

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Dust Storm: દિલ્હી- NCR મા આંધી-તોફાનથી તબાહી જેવુ દ્રશ્ય, અનેક સ્થાન પર ઉખડ્યા ઝાડ, ઈમારતોને પણ નુકશાન, બે ના મોત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments